Gujarat

સનખડામાં ભીડ ભંજન દાદાના સાનિધ્યમાં અધિકમાસમાં મહા પૂજા આરતી થાળ ધરાય છે.

ઊનાના સનખડા ગામે ભીડ ભંજન દાદાના સાનિધ્યમાં આ વર્ષે અધિક માસ નિમીતે રોજ સવારે આરતી બપોરે મહા પૂજા, સાંજે
આરતી, તેમજ બપોરે મહાપૂજામાં ભગવાનને થાળ રોજ ધરવામા આવે છે. આ મંદિરે મોટી સંખ્યા ભક્તો દર્શનનો લાભ લઇ ધન્યતા
અનુધવી છે.

-ભંજન-દાદાના-સાનિધ્યમાં-અધિકમાસમાં-મહા-પૂજા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *