Gujarat

પ્રાંચી તીર્થ તેમજ ગીર પંથક માં મેઘ મહેર યથાવત બીજી  વાર માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયું 

 હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તેમજ ગીર પંથકમાં પડેલાં મુશળધાર વરસાદથી યાત્રાધામ પ્રાચી તીર્થની  પૂર્વ વાહીની સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતા  ઘોડાપૂર   જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં સરસ્વતી કિનારે જાંબુડા ના ઝાડ નીચે  બિરાજમાન  જગ વિખ્યાત શ્રી માધવરાયજી પ્રભુ તથા લક્ષ્મીજીનું  મંદિર  20 ફૂટ જેટલું પાણીમાં ફરી એકવાર જળમગ્ન થયુ  હતા  જેથી હવે શ્રદ્ધાળુઓ  તેમજ યાત્રિકો એ   બહાર થી દર્શન કરવાના રહેશે.

IMG-20230710-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *