Gujarat

સુત્રાપાડા ના ખાંભા ગામે મનકી બાત નો કાર્યક્રમ યોજાયો 

 હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે માધવ એકેડેમી  ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા મન કી બાત નો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ભગવનભાઈ બારડ ,ખાંભા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સંજયસિંહ ડોડીયા  ,તથા અશોકસિંહ રાઠોડ માજી તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ
માજી સરપંચ શ્રી લાખાભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા   માધવ એકેડેમી ના સંચાલક શ્રી હરસુખભાઈ  પરમાર તેમજ છગનભાઇ વાણવી દ્વારા સંચાલન કરી સફળ બનાવ્યો હતો

IMG-20230730-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *