Gujarat

માર્ગ પર ટ્રાફિક ના થાય અને અવરજવરમાં સરળતા રહે તેવી વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન

બિપોરજોય વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારના રસ્તાઓ વચ્ચે વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં માર્ગ પર ટ્રાફિક ના થાય અને અવરજવરમાં સરળતા રહે તે માટે માર્ગો પરના પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતું .

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

vruksh-hatvva-kamgiri-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *