ઈ-કે વાય સી કરાવવા બાબત:
આથી વિરનગર ગામના ખેડૂતો ને જાણ કરવામાં આવે છે કે આવતી કાલે ગ્રામ પંચાયત ખાતે ઈ- કે વાય સી કામગીરી ચાલુ હોય તો જે ખેડૂત ને e-kyc બાકી હોય તેણે કાલે સાંજ સુધીમાં પંચાયતે આવી ઈ કે-વાય સી ફરજિયાતણે કરાવી જવું e-kyc નહિ કરાવેલ હોય અને રૂ-૨૦૦૦ નો હપ્તો આવતો બંધ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખેડૂતની રહેશે.
સમય:૯:૦૦થી૬:૦૦
લી.ગ્રામસેવક વિરનગર
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


