Gujarat

ગીરગઢડાના રસુલપરામાં દીપડાનો બે વ્યક્તિ પર હૂમલો

ગીર સોમનાથ
સૌરાષ્ટ્રમાં વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં દીપડાના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ બે દિવસ પહેલા જ ૮૦ વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે આજે ફરી ગીરગઢડાના રસુલપરા ગામમાં બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોકો વારંવાર થતા દીપડાના હુમલાથી ત્રસ્ત થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *