Gujarat

લીલીયા તાલુકા ના ખારા ગામે  યુવતી ને ગોળો ખાવા ની ના પાડતા કર્યો આપઘાત

લીલીયા તાલુકા ના ખારા ગામે રહેતા માણસુર ભાઈ ગરાણીયા ના પત્ની દિવ્યાબેન માણસુરભાઈ ગરાણીયા ઉમર વર્ષ 26 ને છેલ્લા બે ત્રણ દિવસથી ગોળો ખાવા જતા હોય અને ગઈકાલે ના પાડતા આ વાતનું દિવ્યાબેન ને લાગી આવતા તારીખ 3/6/23 ને સવારે છ થી સાત વાગ્યા સમય ગાળામાં દિવ્યાબેને પોતાના ઘરે આવેલ ધાબાના હુકમાં સાડી બાંધી  તેના વડે પોતાની મેળે ગળે ફાંસો ખાય આત્મહત્યા કરેલ છે તેવું લીલીયા પોલીસ માં જાહેર કરેલ છે  આ સમગ્ર કેસની તપાસ બીટ જમાદાર જયસુખભાઈ મકવાણા ચલાવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG_20230603_094118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *