Gujarat

સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ  મંદિર,ઓળીયા આયોજિત  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.

IMG-20230518-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *