બાર જયોતિ લીંગ માના પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સ્વ સોની પૂનમ બેન સ્વ અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી દ્વારા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે ઇન્ચાર્જ ડેપો મેનેજર ડી આર મેસવાણીયા ના સાથ સહયોગ થી પ્રેરણા સેવા સમિતિ ના અધ્યક્ષ શ્રી પાયલ બેન પારેખ વનિતા બેન અને યુસુફ ભાઇ ગામેતી અને સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા સોમનાથ વેરાવળ આવતી જતી એસટી બસ સેવા ના સમય ની માહીતી આપતા બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ થયેલી અને આ કામગીરી માટે મહેન્દ્ર ભાઈ વિઠૃલાણી ડો ડી કે બારડ (દિનેશ ભાઈ બારડ ના આર્થિક સહયોગ થી આ કાર્ય માટે સોની યોગેશ પી સતીકુંવર અને વેરાવળ એસટી ડેપો મેનેજર ઈનચાર્જ દયારામ ભાઈ મેસવાણીયા ના પ્રયાસો સાથે મુસાફરો ને આશીર્વાદ સમાન સુવિધા મળી રહે તે હેતુથી પાયલ બેન પારેખ દ્વારા જહેમત ઉઠાવી હોવાનું જણાવ્યું હતું


