● નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને મહામંત્રી નીલ રાવ અને વિક્રમભાઈ તડવી ની ઉપસ્થિતિમાં મીડિયા વાર્તાલાપ જેમાં અભિયાન અનુલક્ષી માર્ગદર્શન*
સમગ્ર ભારત ની સાથે સાથે આગામી ૩૦ મેં થી ૩૦ જુન સુધી ગુજરાતભરમાં ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન યોજનાર છે. કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વમાં ૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ સરકારની સિદ્ધિઓ, યોજનાઓ, ઉપલબ્ધિઓ અને નીતિઓ સર્વવ્યાપી સર્વસ્પર્શી બનવા ઘરે ઘર જન જનનો સંપર્ક કરશે.


