Odisha

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ઘણા રૂટ તો ડાયવર્ટ કરાયા

બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ ૪૦ કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં ૨૩૩ લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના કારણે બની હતી. દ્ગડ્ઢઇહ્લની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ આ ભયાનક ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રેલવે મંત્રાલયે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને ૧૦-૧૦ લાખ જ્યારે ગંભીર રીતે ઘાયલોને ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના પછી જે ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ડાયવર્ટ કરવામાં આવી હતી તેની યાદી નીચે આપેલ છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી
૦૧. ૧૨૫૦૯(જીસ્ફમ્-ય્ૐરૂ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે. ૦૩/૦૬/૨૩
૦૨. ૧૨૮૪૨(સ્છજી-જીૐસ્) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૩. ૧૨૮૩૮(ઁેંઇૈં-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૪. ૧૮૪૧૦(પુરી-જીૐસ્) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૫. ૦૮૦૧૨(ઁેંઇૈં-ફઢઇ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ થયેલ છે.
૦૬. ૧૨૮૯૨(ઁેંઇૈં-મ્ય્રૂ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૭. ૦૨૮૩૮(ઁેંઇૈં-જીઇઝ્ર) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ થયેલ છે.
૦૮. ૧૨૬૬૬(ઝ્રછઁઈ-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૯. ૨૦૮૯૦ (્‌ઁ્‌રૂ-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૪.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૦. ૨૨૮૯૦ (પુરી-ડ્ઢય્ૐછ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૧. ૨૨૮૮૯ (ડ્ઢય્ૐછ-પુરી) ત્ન.ઝ્ર.ર્ં ૦૪.૦૬.૨૩ રદ થયેલ છે.
૧૨. ૧૨૫૫૧ (જીસ્ફમ્-દ્ભરૂઊ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૩. ૧૨૮૬૪ (જીસ્ફમ્-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૪. ૧૨૨૫૩ (જીસ્ફમ્-મ્ય્ઁ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.

આ ૯ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી
૦૧. ૦૩૨૨૯ પુરી-પટના સ્પેશિયલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૨. ૧૨૮૪૦ ચેન્નાઈ-હાવડા મેલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૩. ૧૮૦૪૮ વાસ્કો દ ગામા-હાવડા અમરાવતી એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૪. ૨૨૮૫૦ સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
૦૫. ૧૨૮૦૧ પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
૦૬. ૧૮૪૭૭ પુરી-ઋષિકેશ કલિંગ ઉત્કલ એક્સપ્રેસ અંગુલ-સંબલપુર સિટી-ઝારસુગુડા રોડ-આઈબી રૂટ થઈને દોડશે.
૦૭. ૨૨૮૦૪ સંબલપુર-શાલીમાર એક્સપ્રેસ સંબલપુર સિટી-ઝારસુગુડા રૂટ પર દોડશે.
૦૮. ૧૨૫૦૯ બેંગલુરુ-ગુવાહાટી એક્સપ્રેસ વિઝિયાનગરમ-તિતિલાગઢ-ઝારસુગુડા-ટાટા રૂટ થઈને દોડશે.
૦૯. ૧૫૯૨૯ તાંબરમ-ન્યુ તિનસુકિયા એક્સપ્રેસ રાનીતાલ-જરોલી રૂટ પર દોડશે.

આ ૬ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે
૦૧. ૧૮૦૨૨ ખુર્દા રોડ – ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થતી ખડગપુર એક્સપ્રેસ ખુર્દા રોડથી બૈતરની રોડ સુધી ચાલશે, બૈતરની રોડથી ખડગપુર સુધી રદ રહેશે.
૦૨. ૧૮૦૨૧ ખડગપુર – ખુર્દા રોડ એક્સપ્રેસ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ખડગપુરથી બૈતરની રોડ થઈને ખુર્દા રોડ સુધી ચાલશે અને ખડગપુરથી બૈતરની રોડ સુધી રદ રહેશે.
૦૩. ૧૨૮૯૨ ભુવનેશ્વર – બંગીરીપોસી એક્સપ્રેસ ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ભુવનેશ્વરથી જાજપુર કેઓંઝર રોડ સુધી ચાલશે અને જાજપુર કેઓંઝર રોડથી બંગીરીપોસી સુધી રદ રહેશે.
૦૪. ૧૨૮૯૧ બંગીરીપોસી – ભુવનેશ્વર એક્સપ્રેસ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ થઈને ભુવનેશ્વર સુધીની મુસાફરી બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ સુધી રદ રહેશે.
૦૫. ૦૮૪૧૨ ભુવનેશ્વર – બાલાસોર સ્ઈસ્ેં ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ ભુવનેશ્વરથી જેનાપુર સુધી ચાલશે અને જેનાપુરથી બાલાસોર સુધી રદ રહેશે.
૦૬. ૧૮૪૧૧ બાલાસોર – ભુવનેશ્વર મેમુ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી બાલાસોર ભુવનેશ્વરને બદલે જેનાપુરથી ભુવનેશ્વર તરફ વાળવામાં આવશે.

File-01-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *