Gujarat

અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન

અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન ધર્મનાં રક્ષણ માટે લડત લડી જન જન ને ઘર ઘર ને મૂળ સનાતન ધર્મ શાશ્વત વૈદિક ધર્મ સાથે જોડવામાં સુંદર કાર્ય કરી રહ્યા હોય ત્યારે સનાતન ધર્મ ની મૂળ પીઠો અને મઠો પણ રામદળ ચેનલ મહત્વ આપી રહ્યા છે તેમના કાર્ય ને બિરદાવી રહ્યા છે અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ નાં માલિક દ્વારા આયોજિત કાર્યક્રમમાં રામદળ ચેનલ ભરત સાધુ ને નિમંત્રણ મળ્યું અને સનાતન ધર્મ રક્ષણ ટ્રસ્ટ માં સ્થાન મળ્યું ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિયુક્તિ પત્ર દ્વારકાપીઠ નાં જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રી નાં વરદ હસ્તે આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું જે અમરેલી જિલ્લાના પત્રકારો માટે ગૌરવ લેવા જેવી વાત તમામ દ્વારા આ વરણી ને અભિનંદન મળી રહ્યા છે

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240907-WA0092-1.jpg IMG-20240907-WA0091-0.jpg