Gujarat

સાવરકુંડલા પંથકમાં નવરાત્રી બાદ વરસાદ જગતના તાત મુશ્કેલીમાં… નુકસાની ભોગવવાનો વારો

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા વીજપડી ખડસલી છાપરી ડેડકડી  જેવા અનેક વિસ્તારોમાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હોય તેવું આ દ્રશ્યમાં નજર પડે નવરાત્રી બાદ સતત વરસી રહેલ વરસાદને કારણે ખેડૂતોને મગફળીના વાવેતર હોય અને એકા એક વરસાદ પડતા પશુનો ચારો પણ ખેડૂતને હાથ લાગેલ નથી તૈયાર થયેલ પાક ખેડૂતના હાથમાં આવેલ નથી તો તાત્કાલિક અસરથી સર્વે કરી  ખેડૂત ને યોગ્ય વળતર મળે તેવી લોક માંગ ઉઠી છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી