ગાંધીનગર,
રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા નિર્મિત અને જી.આઈ.ડી.સી. એન્જિનિયર કોમ્પલેક્ષ એસોસિએશન, ગાંધીનગર દ્વારા આયોજિત નવીન બોરવેલનો ઉદ્દઘાટન સમારોહ, સેકટર-૨૮ ખાતે યોજાયો. જેમાં ઉદ્દઘાટક તરીકે ય્સ્ઝ્ર ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન બોરવેલના કાર્યથી પાણીની સમસ્યા દૂર થશે. આ પ્રસંગે ય્સ્ઝ્ર ના મેયરશ્રી એ વર્તમાનમાં પાણી બચાવવા તેમજ જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

