Gujarat

મેમનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો

જમ્મુમાં માતા વૈષ્ણોદેવીથી શિવ ઘોડી જઈ રહેલા હિન્દુ ભક્તોની બસ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેમનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

તા. 13 જૂન 2024 રોજ ગુરૂવારે ઉગ્ર વિરોધ સાથે સુભાષ ચોક ખાતે આતંકવાદીઓનું પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.