જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરના શ્રી ગુરૂ પ્રેમદાસ મહારાજ ની આજ રોજ 21 મી પુણ્યતિથિએ ભવ્ય સાધુ સંતો મહંતો નો ભડારો શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિર ખાતે શ્રી અવધેસદાસજી મહારાજ શાસ્ત્રીજી દ્વારા તેમના ગુરૂજી ની 21 મી પુણયતિથી નિમિતે ભવ્ય ભડારા નું આયોજન કરવામાં આવ્યું છે.અને તમામ સાધુ સંતો મહંતો ના મહાપ્રસાદ બાદ ભકત જનોનું પણ મહાપ્રસાદ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/06/IMG20240531103303-1210x642.jpg)