Gujarat

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત
રાજકોટના આંગણે એકજ સ્ટેજ પર લુહાર સમાજ ના ગુજરાતનાં તમામ સાહીત્ય લોકકલાકાર ને સાથે રાખી એક લોકડાયરાનુ જાહેર આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતમાં કોઇ પણ સિટીમાં હોય કે ગામડામાં હોય તેવા લોક કલાકારોને બોલાવવામાં આવશે જેમાં લુહાર સમાજના કલાકારોની એક ઓળખ ઊભી થાય અને આપણા સમાજની અંદર એમનો પ્રચાર થાય એવા હેતુથી આ આયોજન કરવામાં આવશે જે લોક કલાકારો સ્વેચ્છાયે ભાગ લેવા માંગતા હોય તેઓ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ નો કોન્ટેક્ટ કરશો સ્થળ અને તારીખ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવી
*અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મો.૮૪૦૧૮૦૫૫૧૧*

9429555756

IMG-20241223-WA0120.jpg