Gujarat

લાઠી ના પીપળવા માંજિલ્લા આરોગ્ય શાખા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આર્યું .સર્વ રોગ નિદાન કેમ્પ

લાઠી ના પીપળવા માંજિલ્લા આરોગ્ય શાખા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આર્યું .સર્વ રોગ નિદાન કેમ્પ

જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા- અમરેલી તથા જિલ્લા પંચાયત આયુર્વેદ દવખાના શાખપુર ના મેડિકલ ઓફિસર ડો. ખોડીદાસ શુક્લા,સરકારી આયુર્વેદ દવાખાનું શેખ પીપરિયા ના મે. ઓ ડો.કાર્તિક ભાઈ સોલંકી અને ભૂરખીયાના મેડિકલ ઓફીસર ડો. સાગર જોશી દ્વારા તા. ૨૭/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૯ થી ૨ પીપળવા હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ ને જેનું ઉધઘ્ટણ સરકારી પીપળવા ના સરપંચ સંજયભાઈ તલપરા કરશે આ પ્રસંગે અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લાધ્યક્ષ ઈત્તેશભાઈ મહેતા અને દામનગર પ્રખડ અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પરમાર ની ખાસ ઉપસ્થિતિ માં યોજાશે
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા ચેતન ભાઈ જમોડ , દેવાંગભાઈ દવે, ભૌતિક મકવાણા , અલ્પેશ ચુડાસમા રિંકલ બેન વેકરીયા, ઉઠાવી રહિયા છે