માળીયાહાટીના તાલુકાનુ ગામ ચોરવાડ….. ચોરવાડ શહેર મુકામે.ચોરવાડ ગામમાં કારીમંડા ચોકમાં બાળ ગોપાલ દ્વારા રામદેવજી મહારાજ ના મંડપ નુ ખૂબજ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવેલું આ ધામિર્ક કાર્ય મા દરેક સમાજ ના લોકો એ સાથ સહકાર આપેલ અને બાળકોને પ્રોત્સાહન આપવા મા આવેલું.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/03/IMG-20240318-WA0135-1-1210x642.jpg)