Gujarat

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક ખેતીના પાઠ

સખી મંઠળની મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ અપાઇ

વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે કૃષિ સખી
ને આપવામાં આવે છે પ દિવસની તાલીમ જેના કારણે રાજકોટ
જીલ્લામાં પ્રાકૃતિક ખેતી વ્યાપ ખૂબજ વધશે. હજારો ખેડુતો
પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાશે જેના કારણે માનવ જગતને ઝેરમુકત
ઉત્પાદનો ઉપ,બ્ધ થશે.

આ આયોજની હેઠળ રાજકોટ જીલ્લાના ૧૧ તાલુકામાં ૧૮
તાલીમ-શિબિર કરવા પપ૦ બેનોને તાલીમ આપવામાં આવશે.
જે ૩૧ જુલાઇ સુધીમા પૂર્ણ કરવામાં આવશે. બધાજ તાલુકામાં
કૃષિ સખી તાલીમમનું આયોજન થઇ ગયુ છે.

આ અન્વયે ૧ જુલાઇ થી ધોરાજી ખાતે કૃષિ સખી તાલીમ
શરૂ કરવામાં આવી છે. જેની સંચા,ન તાલુકા સંયોજન અને માસ્ટર
(મેનેન/હૈદરાબાદ) શ્રી પરેશભાઇ વાઘમશી કરી રહયા છે. આથીજ
દરેક તાલુકામાં મેનેજ/હૈદરાબાદ દ્વારા ૩ કવોલીફાઇડ માસ્ટર
ટ્રેઇનરો તાલીમ આપશે

ગુજરાત રાજય ક.દા એસોસીએેસનના મગ”દશ”ન હેઠળ.
આ તાલીમમાં મહિલાઓના પ્રાકૃતિક ખેતીના સંસમધનો
વિશે – ગળ ના મહત્વ – ઋતુચક્ર – પાણી – જમીન તેમજ ઝેરમુકત
ઉત્તપાદનો દ્વારા માનવ આરોગ્ય અને પયા”વરણ માટે પ્રાકૃતિક ખેતીનું
મહત્વ સમજાવી પ્રચાર-પ્રસાર માટે સંક૯પબધ્ધ કરવામાં આવે છે.

આ પ્રસંગે રાજકોટ જીલ્લા સંયોજક શ્રીમતી મંજુલાબેન ગજેરા
ઉપસ્થિત રહી બેનોને પ્રોત્સાહન ઉત્સાહ સાથે પ્રાકૃતિક ખેતી
વિષયક તેમજ ક.દા એસોસીએસન માહિતી આપવમાં આવી હતી.