મેંદરડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ તેમજ દુર્ગાવાહિની મેંદરડા પ્રખંડ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવેલ
મેંદરડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દુર્ગાવાહિની મેંદરડા પ્રખંડ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવેલ મેંદરડા પાદર ચોક,આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દુર્ગાવાહિની તેમજ દાતાશ્રીઓ ના સહયોગ થી મેંદરડા તાલુકાના મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહતના ભાવે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમમાં દરેક સમાજના વિદ્યાર્થીઓ ને ચોપડા વિતરણ કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમમાં 10,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા