Gujarat

મેંદરડા ખાતે મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ખાતે મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ખાતે આવેલા મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા તા: ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. કારગિલ વિજય દિવસ એ ભારતની તારીખ નો એક મહત્વ દિવસ છે . તે દર વર્ષ ૨૬ જુલાઈ એ ઉજવવામાં આવે છે . ખરેખર ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ભારતીય સૈનિકોની બહાદુરીની શ્રધાંજલિ આપવા માટે દર આ વર્ષ દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે આ જીલ્લા કક્ષાની નિમિત્તે યોજના કાર્યક્રમમાં તાલુકા.જીલ્લા.હોદેદારો. શિક્ષકો.પ્રિન્સિપાલ વગેરે ઇટાલી શાળા ત્યાં આ કાર્યકમ યુવા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.તેમાં કારગીલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવી આ કાર્યકમ કારગિલ વિજય દિવસ આખું ભારત વિજય દિવસ તરીકે ઉજવાય રહ્યો છે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250728-WA0131-1.jpg IMG-20250728-WA0132-0.jpg