દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં
PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન
દામનગર નગર સેવા સદન કચેરી ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં આજ તા.૨૬/૦૯/૨૫ ને શુકવાર ના રોજ દામનગર નગર પાલિકા દ્વારા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત’ લોક કલ્યાણ મેળા ‘ નું આયોજન કરવામાં આવ્યું . નગરપાલિકા ના સ્ટાફ તેમજ પ્રમુખ અને બેંકના મેનેજર શ્રી ઓ હાજર રહ્યાં. જેમાં શહેરી ફેરિયાઓ ને PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા