Gujarat

શાળાના આચાર્ય, સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવું અને તેમણે હેડ કવાર્ટર છોડવું નહીં

બિપરજોઈ  વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે જૂનાગઢ જિલ્લામાં તા.૧૪ જુન અને ૧૫  જૂન,૨૦૨૩ના રોજ જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસીય રજા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય, સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવાનું રહેશે અને તેમણે હેડ કવાર્ટર છોડવું નહીં, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ  એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *