છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું… અને તેઓએ નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા માંગ કરી હતી.

