
જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજ પ્રવચન આપતા કહ્યું હતું કે આધ્યાત્મિકતા વડે માનવીઓનો જીવનમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થાય છે શિવપૂજાથી મન શુદ્ધ થાય છે અને વ્યક્તિ પાપમાંથી મુક્તિ મેળવે છે.

વાલિયો લુટારામાંથી વાલ્મિકી,મહાનંદા અને ધૂશમાના ઉદાહરણ આપીને સદાશિવની ભક્તિનો મહિમા દર્શાવ્યો હતો.ગળામાં

રૂદ્રાક્ષ, લલાટમાં ભસ્મ અને મુખમાં ૐ નમઃ શિવાયનું નામ લેવાથી માનવજીવન ધન્ય થાય છે .
બિપીન પાંધી સાવરકુંડલા

