સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
માનવમંદિર સાવરકુંડલા સંતશ્રી ભક્તિરામ બાપુના આશીર્વાદથી પ.પૂ.મનીષાદીદી સંચાલિત માબાપનુઘર વૃધ્ધાશ્રમ ખાતે બીજની ભવ્ય ઉજવણી પ્રસંગે સંતવાણી કાર્યક્રમમા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા દ્રારા જમાવટ કરવામાં આવેલ.
આ પ્રસંગે શહેરનાં સેવકગણો ઉપસ્થિત રહ્યા હતા.


