Gujarat

શ્રાવણના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું 

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

સોમનાથમાં શ્રાવણ મહિના માં અંતિમ સોમવારે પરંપરા મુજબ  યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને  પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જીલ્લા વિકાસ અધિકારી  શ્રી રવિન્દ્ર ખતાલે સાહેબ ,જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી દિલિપભાઇ ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું. હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *