સૌર ઉર્જાથી હરિત ભવિષ્ય તરફ — બ્લુપાઇન એનર્જી દ્વારા 120 મેગાવોટ સૌર પ્રોજેક્ટ અંગે રાધનપુરમાં હિતધારક બેઠક સફળતાપૂર્વક યોજાઈ પર્યાવરણમૈત્રી અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે Blupine Energy દ્વારા પ્રસ્તાવિત “Solarcraft Power India 21 Private Limited – 120 મેગાવોટ સૌર ઉર્જા પ્રોજેક્ટ (રાધનપુર અને પાંશીના)” સંદર્ભે એક સ્થાનિક હિતધારક પરામર્શ બેઠક (Local Stakeholder Consultation Meeting)નું […]
Author: Admin
બ્લ્યુ એનર્જી કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી
બ્લ્યુ એનર્જી કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી રાધનપુરના 4 ગામડામાં સ્ટ્રીટ લાઇટ લગાવીને ગામમાં ઉજાસ ફેલાવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં બ્લુ એનર્જી કંપની દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી છે જેમાં ગામમાં રાત્રિના સમયે અંધાર પટ્ટ છવાતો હતો જેને લઈને કંપની દ્વારા સ્વ ખર્ચે ગામડામાં સોલાર સ્ટ્રીટ લગાવીને ગામડામાં ઉજાસ ફેલાવાનું કામગીરી […]
બનાસકાંઠાના મોટી ગીડાસણ ગામના વતની અને ભારતીય સેના ના વીર જવાન જીગરકુમાર ચૌધરીની શહીદ યાત્રા નીકળી
બનાસકાંઠાના મોટી ગીડાસણ ગામના વતની અને ભારતીય સેના ના વીર જવાન જીગરકુમાર ચૌધરીની શહીદ યાત્રા નીકળી સવારે ૮ વાગ્યે છાપીથી મોટી ગીડાસન સુધી અંતિમયાત્રા નીકળી હતી. ગામથી લઈને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના નારા ગુંજ્યા હતા. લોકો હાથમાં તિરંગો લઈને પોતાના વીરપુત્રને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું, પરંતુ ગર્વની લાગણી દરેકના […]
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા શ્રી મસા પીર બાપુ દ્વારા ગામ ધુમાડાબંધ ભોજનનું નિમંત્રણથી સાવરકુંડલામાં ૩૫,૦૦૦ ભાવિકોએ ઠાકોરજીનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો. *તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે દિવ્ય માંગલિક પ્રસંગ: ઢોલ, શરણાઈ અને લોક ડાયરાની રમઝટ સાથે તુલસી-શાલિગ્રામના વિવાહ સંપન્ન.* સાવરકુંડલા શહેરમાં કે. […]
વડગામ તાલુકાની કાલેડા જીલ્લા પંચાયત સીટનું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો….
વડગામ તાલુકાની કાલેડા જીલ્લા પંચાયત સીટનું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…. બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાની કાલેડા જીલ્લા પંચાયત સીટ નું સ્નેહ મિલન સીસરાણા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા આમંત્રિત કારોબારી મેમ્બર અને નૂતન સ્નેહ મિલન કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી દોલતપુરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતના […]
ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ
તા. ૩૧/૧૦/૨૦૨૫ *રાષ્ટ્રીય એકતા દિવસ* *ભરૂચવાસીઓએ લગાવી એકતા દોડ* ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન* ભરૂચ – શુક્રવાર – લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ […]
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર ————————————– લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી વતન પ્રેમી ઉદાર દાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ ચાલતા અનેક વિધ સેવા અભિયાનો પૈકી અન્ન ની શ્રુધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી […]
મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ
મેંદરડા : તાલુકા સરપંચ એસોસિયેશન ખેડૂતોની વ્હારે સરપંચો આકરા પાણીએ અતિભારે વરસાદ થવાને લીધે થયેલ નુકસાની નું યોગ્ય રીતે સર્વે કરાવી તાત્કાલિક સંપૂર્ણ વળતર ચૂકવવા માંગ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે મેંદરડા તાલુકા સહિત સમગ્ર પંથક માં માવઠાના કહેરથી ખેડૂતો ના ખેતર માં મગફળી,અડદ, સોયાબીન વગેરે પાકો નાશ પામેલ હોય ખરીફ પાકની નુકસાનીનું તટસ્થ રીતે […]
જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો
જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો ————————————-લાઠીના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ, રક્તદાન કેમ્પ તેમજ રાસ ગરબા કાર્યક્રમ યોજાયો અમરેલી જીલ્લા ના લાઠીના જરખીયા ગામે ગુરૂવાર ના રોજ કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી […]
દામનગર શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર અન્નક્ષેત્ર ના પ્રારંભ ની મીટીંગ યોજાય
દામનગર શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર અન્નક્ષેત્ર ના પ્રારંભ ની મીટીંગ યોજાય દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર પ્રારંભ માટે આજરોજ ટ્રસ્ટી મંડળ ની ગાયત્રી મંદિર પરિસર માં મીટીંગ યોજાય જેમાં અનસૂયા ક્ષુધા […]










