પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ રાજકોટ પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન અને જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ છે. પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત […]
Author: Admin
સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે
સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે ◆ સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે ◆ કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ રાજકોટ કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો […]
મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા : લોખંડી પુરુષ સરદાર પટેલ ની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ સામાજિક સંસ્થાઓ દરેક સમાજના રાજકીય બિન રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રની અખંડિતતા ના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મેંદરડા તાલુકા માં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આઝાદ ભારતના […]
જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
તા. ૩૦/૧૦/૨૦૨૫ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું ભરૂચ – ગુરુવાર – ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં આવેલ […]
ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા
૩૦/૧૦/૨૦૨૫ ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા ભરૂચ – ગુરુવાર – ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા […]
ભરૂચમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)
તા. ૩૦/૧૦/૨૦૨૫ *ભરૂચમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)* *કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી* SIR BH P.R No.01 ભરૂચ – ગુરુવાર ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે […]
ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું
૩૦/૧૦/૨૦૨૫ આજરોજ ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહેલું છે એના અનુસંધાને ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ તથા ભરૂચ નગરના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ જાદવ તથા બજરંગદ ના શ્રી કિશનભાઇ વાઘેલા , […]
શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના સૌજન્ય થી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક વર્ઝન ના સી સી ટીવી કેમેરા થી સુસજ્જ
શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના સૌજન્ય થી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક વર્ઝન ના સી સી ટીવી કેમેરા થી સુસજ્જ ————————————- લાઠી ના દુધાળા ના વતન પ્રેમી એસ આર કે ગ્રુપ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ના પુત્ર રત્ન રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક થી સુસજ્જ સી સી ટીવી […]
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર
લાલજીદાદા ના વડલા થી નિઃશુલ્ક ટિફિન સેવા નો દુરસદુર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થી ઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર ————————————–લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી વતન પ્રેમી ઉદાર દાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ ચાલતા અનેક વિધ સેવા અભિયાનો પૈકી અન્ન ની શ્રુધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી દાદા […]
સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો —————————————દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો […]










