“મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો” નાની વાવડી ખાતે નારોલા ડાયમંડ ના સૌજન્ય થી વિશ્વ કક્ષા ની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો ——– ગારીયાધાર ના નાનીવાવડી ગામે વાત્સલ્ય મૂર્તિ ફૂલીબા નથુભાઈ નારોલા પ્રાથમિક શાળા પરિસર માં નારોલા ડાયમંડ પરિવાર ના મોભી કનેયાલાલ અને ધીરૂભાઇ નારોલા પરિવાર દ્વારા વિશ્વ કક્ષા ની […]
Author: Admin
હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં શક્તિપીઠ ગાયત્રી મંદિરે બેઠક
હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં શક્તિપીઠ ગાયત્રી મંદિરે બેઠક ——————————— દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં બેઠક મળશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં તા.૧૮/૦૮/૨૫” ને […]
આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા
આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા ————————————-સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી ૧૫ મી ઓગસ્ટ ના રોજ દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ ની સેવા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા સહિત ના […]
ગમા પીપળીયા ગામમાં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની પ્રાથમીક શાળામાં ઉજવણી કરાય
ગમા પીપળીયા ગામમાં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની પ્રાથમીક શાળામાં ઉજવણી કરાય બાબરાના ગમા પીપળીયા ગામ માં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ગમા પીપળીયા પ્રાથમીક શાળામાં ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વમાં ગામ સરપંચ ગોરધનભાઈ ધાધલ, ઉપસરપંચ વિસાભાઈ વાઢીયા, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા, ગમા પીપળીયા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ પાનશેરીયા સ્કૂલ આચાર્ય પ્રાગજીભાઈ,વિસાભાઈ […]
ભાલતીર્થ કેળવણી મંડળ ની કારોબારી બેઠક યોજાઇ વિવિધ પ્રકલ્પો ના લોકાર્પણ અને વિસ્તૃત પરામર્શ
ભાલતીર્થ કેળવણી મંડળ ની કારોબારી બેઠક યોજાઇ વિવિધ પ્રકલ્પો ના લોકાર્પણ અને વિસ્તૃત પરામર્શ ——————————– “સજ્જન વ્યક્તિ ગામ ના પાદર વચ્ચે ઉભેલા ઘટા ટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો બંને આપતા રહે છે ” ——————————— લાઠી તાલુકા ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ ની ત્રીમાસીક મીટીગ પ્રમુખ શ્રી ધીરુભાઈ વીરાણી ના અધ્યક્ષ સ્થાને […]
ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ભાલવાવ ખાતે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણીબ
ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ભાલવાવ ખાતે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણીબ ————————————–લાઠી તાલુકા ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ખાતે ૭૯ માં આઝાદી પર્વ ની રંગારંગ ઉજવણી ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા પરિસર માં જાણીતા માનવતાવાદી તબીબી ડો જે કે લાખાણી ના વરદહસ્તે સલામી અપાય હતી […]
મેંદરડા : નગર માં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
મેંદરડા : નગર માં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું રાત્રે 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણ ને પારણે ઝુલાવ્યા મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મેંદરડા માં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા […]
માણાવદરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે અનસુયા ગૌધામ દ્વારા કૃષ્ણ બનેલા કલાકારોને ઇનામો અપાયા
માણાવદરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે અનસુયા ગૌધામ દ્વારા કૃષ્ણ બનેલા કલાકારોને ઇનામો અપાયા માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ૫૨૫૩મી જન્મ જયંતિ ધામધૂમ પુર્વક વિશાળ શોભાયાત્રા કાઢી ઉજવવામાં આવી હતી. હવેલીએથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી તેને વધાવવા માટે લોકો ચોકે ચોકે ઉભા રહી […]
વિસામણબાપુની જગ્યામાં જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવેલ
*વિસામણબાપુની જગ્યામાં જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવેલ* બોટાદ તા, 16 સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં આજરોજ તા. ૧૬/૦૮/૨૦૨૫ જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવે છે આ […]
જૂનાગઢ ગિરનારી ગિરીકંદરાઓની હરીયાળી વનસૃષ્ટી સંગાથ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી
જૂનાગઢ ગિરનારી ગિરીકંદરાઓની હરીયાળી વનસૃષ્ટી સંગાથ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવાર, કાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ કુલપતિ જૂનાગઢ તા. ૧૫, ગિરીવર ગિરનારની લીલીછમ્મ ગીરકંદરાઓના પ્રાકૃતિક હરિયાળી વનસંપદાઓ સમીપ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી […]