Gujarat

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે • *બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૧૦મી ઓક્ટોબરે થશે* *************** ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ *:: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ::* * ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાઈકલ’નો મંત્ર અપનાવીને દેશનું ‘જળ ભવિષ્ય’(Water Future) સુરક્ષિત કરીએ. * જળ સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય જ નથી, સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે * પાછલા ૧૦ વર્ષમાં આ સરકારે સમગ્ર સમાજના હિત સાથે […]

Gujarat

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ શનિવાર , તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ઉજ્વાનારું વિઘ્નહર્તા-સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ […]

Gujarat

સંવત્સરી અને ગણેશ ચતુર્થીના મહાપર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ

સંવત્સરી અને ગણેશ ચતુર્થીના મહાપર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રતજીએ સંવત્સરીના મહાપર્વ અને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, સંવત્સરીનું આ પાવન પર્વ ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. આ પર્વ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. જીવનમાં ક્ષમા અને વિનમ્રતાનું વિશેષ મહત્વ છે, અને તે […]

Gujarat

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે* • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૧૦મી ઓક્ટોબરે થશે* *************** ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી […]

Gujarat

યુવક-યુવતીઓ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

યુવક-યુવતીઓ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક – યુવતીઓ આરોહણ–અવરોહણ સ્પર્ધામાં ભાગ લઇ શકશે રાજ્યના યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ૧૪ થી […]

Gujarat

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ: અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ: અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે …………………….. કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા […]

Gujarat

તા.૨૫મીએ યોજાશે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

તા.૨૫મીએ યોજાશે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા અમરેલી તા.૬ સપ્ટેમ્બર,૨૦૨૪ (શુક્રવાર) લાઠી તાલુકા મામલતદાર કચેરી તા.૨૫-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તા.૧૭-૯-૨૦૨૪ના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં […]

Gujarat

હારીજના ઉધોગપતિએ જરૂરિયાત મંદ પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજના ઉધોગપતિએ જરૂરિયાત મંદ પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી *વરસાદી માહોલમાં અમૃતપુરા વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારોમાં ૧૦૦ જેટલી કરિયાના કીટનું વિતરણ કર્યું ..* *મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારોને કરીયાણા કીટનું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો..* પાટણ જિલ્લાના હારીજ શહેરમાં અનોખી રીતે અને સેવાકીય પ્રવૃત્તિ કરીને […]

Gujarat

પાટણનાં ઓ.જી.વિસ્તારનાં રૂા. 8 કરોડ તથા સ્ટ્રીટ લાઈટોને લગતા રૂ.77 લાખના વિવિધ ગ્રાન્ટોનાં કામોને દફતરી હુકમો કરતું પાલિકા તંત્ર

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણનાં ઓ.જી.વિસ્તારનાં રૂા. 8 કરોડ તથા સ્ટ્રીટ લાઈટોને લગતા રૂ.77 લાખના વિવિધ ગ્રાન્ટોનાં કામોને દફતરી હુકમો કરતું પાલિકા તંત્ર *પાલિકા ની સાપ્તાહિક સંકલન બેઠકમાં કામોનાં પ્લાન એસ્ટીમેન્ટો 15 દિવસમાં તૈયાર કરી સુપ્રત કરવા કન્સલ્ટન્ટને તાકિદ કરાઈ…* પાટણ શહેરનાં આઉટગ્રોથ (ઓ.જી.) વિસ્તારનાં રૂા. 8 કરોડ તથા શહેરમાં સ્ટ્રીટ લાઈટોને લગતા રૂ.77 […]