Gujarat

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર”

૧૦/૧૦/૨૦૨૫ “મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર” WhatsApp Hareshbhai Purohit Press Bha @ मारुं प्रेमा… ભરૂચ મામલતદારશ્રી માધવી મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો સખી વન સ્ટોપ સેન્ટરને નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી ભરૂચ- શુક્રવાર – વિકટ પરિસ્થિતિ, ઘરેલું […]

Gujarat

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન ● કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે ● જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’ […]

Gujarat

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત કરી ————————————— દામનગર શહેર માં મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિષય માં ગર્લ્સ સ્કૂલ માં ફરજ બજાબતા દક્ષાબેન સોલંકી એ તા.૦૯/૧૦/૨૫ રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ ભાવનગર ખાતે “મહાભારત” વિશે […]

Gujarat

સ્વ જાદવજીબાપા મોજડીવાળાનાં નામની પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા બનાવશે

સ્વ જાદવજીબાપા મોજડીવાળાનાં નામની પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા બનાવશે —————————— ગઢડા સ્વામીના સાંજણાવદર ખાતે ધાર્મિક અને માર્મિક ટકોર ના નિર્દોષ મનોરંજન ના આવિષ્કારી સ્વ જાદવબાપા ની સ્મૃતિ માં પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા નિર્માણ કરાશે સ્વ જાદવજીબાપા મોજડી વાળાનાં નામની શાળા બનાવશે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં […]

Gujarat

વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫: ભરૂચ

તા. ૦૯/૧૦/૨૦૨૫ વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫: ભરૂચ હાંસોટ તાલુકાના મોઠીયા- શેરા અને ઉત્તરાજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત : લાભાર્થીઓએ ઘરઆંગણે યોજનાકીય લાભો મળવાની ખુશી વ્યક્ત કરી ભરૂચ – ગુરૂવાર- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને […]

Gujarat

વર્ષગાંઠ, જીવનમાં એક વર્ષનું ઓછું થવું અને નવા વર્ષનું શરૂ થવું- રેખા પટેલ

વર્ષગાંઠ, જીવનમાં એક વર્ષનું ઓછું થવું અને નવા વર્ષનું શરૂ થવું- રેખા પટેલ   વર્ષગાંઠ, નવા સંકલ્પ અને અધૂરા સપનાં પુરા કરવાનો, જીવનમાં ફરીથી રંગ ભરી દેવાની તક સાથે ખુશી અને તાજગીથી આગળ વધવાનો દિવસ.. એટલેજ આ દિવસની ઉજવણી કરાય છે.   જન્મદિવસ માત્ર કેક કાપવાનો કે ભેટો મેળવવાનો પ્રસંગ નથી. તે આપણને યાદ અપાવે […]

Gujarat

અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાની ઉપસ્થિતિમાં જિલ્લકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો

૦૮/૧૦/૨૦૨૫… અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાની ઉપસ્થિતિમાં જિલ્લકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના રાજયકક્ષાના રોજગાર એનાયત પત્રોના વિતરણ કાર્યક્રનું જીવંત પ્રસારણ નિહાળ્યું જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, ઉદ્યોગો સાથેના MoU કરાયા ભરૂચ – બુધવાર – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ […]

Gujarat

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ – ૨૦૨૫

તા.૦૮/૧૦/૨૦૨૫ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ – ૨૦૨૫ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા રાજ્યવ્યાપી અભિયાનનો ‘વિકાસ રથ’ પરિભ્રમણ— પ્રારંભ કરવાતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઝાડેશ્વર,રહાડપોર મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રેરક ઉપસ્થિતિમાં િ વિકાસ સપ્તાહની ઉજવણીનો […]

Gujarat

મેંદરડા : ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો પર વાલી અભિપ્રાય બાળકો નુ સન્માન વગરે કાર્યકમ યોજાયા મેંદરડા ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં મેંદરડા ની વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાસ કરીને ૧૦,૧૧,૧૨,૧૪,૧૭ સહિત કુલ પાંચ કેન્દ્રો વચ્ચે કરવામાં આવેલ હતી જે બાળક નું વજન ઓછું […]

Gujarat

મેંદરડા : હિન્દુ સમાજના આરાધ્યા દેવ રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મીકિ જન્મ જયંતી ઉજવાય

મેંદરડા : હિન્દુ સમાજના આરાધ્યા દેવ રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મીકિ જન્મ જયંતી ઉજવાય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાલ્મિકી સમાજ ના લોકો સહિત ઉપસ્થિત રહ્યા હિન્દુ સમાજના આરાધ્યા દેવ રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મીકિ જન્મ જયંતી વાલ્મિકી સમાજમાં ઉજવવામાં આવેલ જેમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વાલ્મિકી જયંતિ ની ઉજવણી કરવામાં આવી જેમાં વાલ્મિકી […]