Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં* તા. ૪ એપ્રિલ, અમરેલી હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય […]

Gujarat

ટોડીયા ખાતે પોસ્ટમાસતર શ્રી વિનોદભાઈ જોષી એ ઘરે ઘરે જાઈને વિધવા બહેનોને સહાય ની ચુકવ્યુ

*આજરોજ ટોડીયા ખાતે પોસ્ટમાસતર શ્રી વિનોદભાઈ જોષી એ ઘરે ઘરે જાઈને વિધવા બહેનોને સહાય ની ચુકવ્યુ આ કાર્ય કાબીલે તારિફ છે*. નોકરી તમે ગમે ત્યાં કરું પણ વફાદારીથી કરો અને નેક કામ કરો અમુક સમયે એવું આવે છે કે તમારા થકી લોકોને ઘણા ફાયદા થાય છે અને અમુક સમયે એવું પણ આવે છે કે ક્યાંક […]

Gujarat

પાટણ મા પ્રથમવાર કોરોનાનો કેસ પોજેટિવ આવતા તંત્ર થયું દોડતું

સરકારી તંત્ર અને પોલીસની રાત દિવસની મહેનત છતાં બહારના રાજ્ય માંથી ચોરીછૂપીથી રાજ્ય અને જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ તથા તેમના પરિવારજનો તેમજ સમાજના જાણકારી ધરાવતા લોકો દ્વારા વિગતો છૂપાવાથી જેની દવા નથી એવા કોરોના કોવીડ ૧૯ વાઈરસથી નગર, જિલ્લો, રાજ્ય અને દેશ માં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આખો દેશ સોશિયલ ડીસ્ટન્સ માટે લોકડાઉન છે કરોડો લોકો […]

Gujarat

અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત

અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત અને કોરોના વાયરસ ની પરિસ્થિતિ મા તેમના દ્વારા ગામ મા થયેલ સેવા કાર્ય ને બિરદાવતા કચ્છ જીલા કાેગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ,હાજી જુમા રાયમા,સાથે ઇકબાલ મંધરા,સાલેમામદ પઢીયાર, અભુ હીંગોરા તેવું રાયમા સાહેબ એ જણાવ્યું હતું […]

Uncategorized

જામજોધપુર તાલુકાના કડબાલ જયેશભાઇ સોઢા ( બાપા સીતારામ ) પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ . ૭૬ , ૦૦૦ હજારનો ચેક મામલતદાર ને અર્પણ કરાયો

જામજોધપુર તાલુકાના કડબાલ જયેશભાઇ સોઢા ( બાપા સીતારામ ) પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ . ૭૬ , ૦૦૦ હજારનો ચેક મામલતદાર ને અર્પણ કરાયો હાલ ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના નામના વાયરસે ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા વિશ્વની આ મહામારી ને કાબુમાં લેવા લોકડાઉન સહિત મેડિકલક્ષેત્રે તેમજ ભારત ભરની જનતાને સહાયરૂપ થવા અનેક જાતના […]

Uncategorized

લોકડાઉન સમયે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ ડેરીનો ઐતિહાસિક નિર્ણય બનાસ ડેરી ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે : શંકરભાઈ ચૌધરી રિપોટૅર..ધવલકુમાર ઠકકર પાટણ

ડીસા કોરોના વાયરસના કારણે લોકડાઉનનો ચુસ્ત અમલ થતાં સમગ્ર અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. જીવન જરૂરી આવશ્યક ચીજા સિવાયના તમામ બજારો બંધ છે તેમાં પણ કુદરતી આફતોનો અવારનવાર ભોગ બનેલા ખેડૂતો અને પશુપાલકોની માર્કેટયાર્ડ પણ બંધ રહેતા હાલત અતિ કફોડી બનવા પામી છે ત્યારે ખેડૂતોની ખેતપેદાશો ખરીદવાનો ઐતિહાસિક લઈ બનાસ ડેરી વધુ એક વખત જિલ્લાના […]

Uncategorized

જામજોધપુર ઉનાગર બંધુ દ્વારા લોકડાઉન માં ફરજ પરના કર્મચારીઓ ને પાણી વિતરણ

જામજોધપુર ઉનાગર બંધુ દ્વારા લોકડાઉન માં ફરજ પરના કર્મચારીઓ ને પાણી વિતરણ જામ જોધપુર શહેરમાં લોકડાઉન દરમિયાન વિવિધ ઓફિસ જેવીકે મામલતદાર કચેરી હોમ ગાર્ડ ઓફિસહેલ્થ કચેરી વગેરેમાં ફરજ બજાવતા કર્મચારીઓને જામજોધપુરના ભાવેશભાઈ ઉનાગર તેમજ ગૌતમભાઈ ઉનાગર દ્વારા પીવાના પાણી નું વિતરણ કરવામાં આવે છે તસવીર વિજય બગડા જામજોધપુર

Gujarat

દુકાનનો સંચાલક ભ્રષ્ટાચાર કરતા રંગેહાથ ઝડપાયો

કોરોનાની મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને અન્ન નો પુરવઠો મળી રહે અને લોકોને જીવન જરુરીયાત ચીજવસ્તુ ઓ મળી રહે અને મુશ્કેલી ના પડે  તેવા આશયથી સમગ્ર રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાં મફતમાં અન્નનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ૧ એપ્રિલથી તમામ જગ્યાએ શિક્ષકોના મોનીટરીંગ વચ્ચે પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી […]

Uncategorized

પાટણ શહેરના રાજનગર સોસાયટીની સામેની કેનાલ દુગૅંદ પાણીથી ખદબદી

પાટણ શહેરની રાજનગર સાસાયટી પાસેથી પસાર થતી ગુંગડી કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી સજાૅતા આ અંગે સ્થાનિક રહીશો તેમજ સાંઈ બંગ્લોજમાં રહેતા જીતેન્દ્રભાઈ ઠકકર દ્વારા અવાર નવાર પાલીકા માં રજુઆત કરવા છતાં પાલીકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા રહીશોમાં રોષ જોવા મલ્યો હતો. શહેરના મીરા દરવાજાથી પદ્મનાથચોકડી તરફ જવાના માગૅ આવેલ લાલેશ્વર પાકૅ સોસાયટીની સામે […]

Uncategorized

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું પ્રવર્તમાન સમયમાં કોરોનાને કારણે સરકારે લોકોની અવરજવર સ્થગિત કરતા રોજેરોજ નું કમાઇ ને પેટિયું રળતા હજારો શ્રમિકોના ચૂલા બંધ થઇ ગયા છે ત્યારે આવા ગરીબ શ્રમિકોની વહારે આવવા માનવતા બેઠી થઇ છે. માણાવદરમાં સૌ પ્રથમ વાર ફુડપેકેટ તૈયાર કરી તેનું વિતરણ કરનાર માણાવદર […]