પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું. સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના વાયરસનાં પગલે રાસન ની દુકાન પર લોકોની સુરક્ષા માટે દુકાન બહાર એક મીટર દૂર […]
Author: Admin
જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
:- જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકેશન :- આર્મી ટ્રેનિંગ સેન્ટર :- જામનગર , જીલ્લો :- જામનગર – જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ […]
સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…
બ્રૅકિંગ ન્યૂઝ સાંતલપુર –સમગ્ર ભારત ભર માં કોરોના વાયરસ ની મહામારી… — સમગ્ર ભારત ભર માં લોકડાઉન છે તેયારે શ્રમિકો અને ગરીબી ની રેખા તલે જીવતા લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું….. — સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…. — AB પરમાર સાહેબ અને તેમના […]
પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે
*કચ્છ મહેશ્વરી સમાજ* પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે આજ રોજ કુરબાઈ ગામ માં વેવસ્થા કરવામાં આવી હતી જેમાં સમાજ ના મોભીઓ એ દિલ ખોલી ને પોતાનું ફર્જ નિભાવી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિ માં કોઈ ગરીબ પરિવાર […]
અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી
અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી કે હાલમા કોરોના વાયરશ ના લીધે લાગુ થયેલ લોક ડાઉન મા ગુજરાત સરકાર દ્વારાઆપવામાં આવતા મફત રાશલ મા હાલમા માત્ર B.p.Lકાડ ઘારકોને રાશલ આપવામાં આવે છે તો A.P.Lકાડ ઘારકોને રાશલ કયારે આપવામા આવશે અને જેની પાશે રાશનકાર્ડ નથી તેવા ગરીબ પરિવારોમાટે […]
બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, કલેક્ટર વિજય ખરાડી
બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, કલેક્ટર વિજય ખરાડી કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ આજે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી ફોર વ્હિલર્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ […]
દાહોદ જિલ્લામાં પરવાનો ધરાવતા વેપારીઓ ખેડૂતોને બિયારણ-ખાતર સવારે ૮ થી ૧૧ સુધી સામાજિક અંતર
દાહોદ જિલ્લામાં પરવાનો ધરાવતા વેપારીઓ ખેડૂતોને બિયારણ-ખાતર સવારે ૮ થી ૧૧ સુધી સામાજિક અંતર જાળવીને હોમ ડિલીવરીની સુવિધા સાથે વેચાણ કરી શકાશે દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, જિલ્લાના ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરની સુવિધાઓ મળી રહે તે માટે સવારના […]
માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા
માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા માણાવદરમાં મૂળ બાંટવા ના 42 નાગરિકો અમૃતસર પંજાબ ગયેલા ત્યાં લોકડાઉન સ્થિતિ ઉદભવતા ત્યાંથી તેઓએ લાગતા વળગતા સંબંધીઓનેે ફોન કરી મદદ માંગી જેમાં પોરબંદર વિસ્તાર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકે અમૃતસર પંજાબ થી ગુજરાત લાવવામાં મદદ કરી જેઓ તંત્ર ને જાણ કરી અહીંયા લવાયા તેવા 42 નાગરિકોને […]
માણાવદરના પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર ફુડપેકેટ નું વિતરણ
માણાવદરના પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર ફુડપેકેટ નું વિતરણ માણાવદરના 225 વર્ષ થી પણ વધુ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્રારા હાલ લોકડાઉન સ્થિતિમાં રોજેરોજ નું કમાઇ ખાવા વાળાને ખાવાની મુશ્કેલી પડી રહી છે. જેને લઇને માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિશ્રી મોહન પ્રસાદદાસજી એ એક હજાર ફુડપેકેટ ચવાણું બનાવી શહેરના નાના પરિવાર કે જે ઝુપડામાં […]
માણાવદરમાં પોલીસ – હોમગાર્ડઝ જવાનો ને ફુડપેકેટ પત્રકારો વિતરણ કરીયા
માણાવદરમાં પોલીસ – હોમગાર્ડઝ જવાનો ને ફુડપેકેટ પત્રકારો વિતરણ કરીયા માણાવદરમાં હાલ કોરોના વાયરસ સંદર્ભ લોકડાઉન સ્થિતિમાં મહત્વની તથા 24 કલાક સતત સેવા બજાવતા પૉલીસ અને હોમગાર્ડઝ જવાનો ને તેના પોઇન્ટ ઉપર જઇ ફુડપેકેટ પત્રકારો એ વિતરણ કરી તેના હાલ ચાલ પૂછયા હતા એકતરફ સતત કાયદો વ્યવસ્થા જાળવવા તથા ચેકીંગ બહાર નિકળતા લોકો કે જે […]









