માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાનાજ સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા કામદારોને માસ્ક – મોજા – સેનેટાઇઝર કેમ નથી આપતા માણાવદર ભાજપ શાસિત પાલિકા એકતરફ ગંદકી થી હજી પણ ખદબદતી ગટરો છે બીજી બાજુ સમગ્ર દેશમાં કોરોના નો કહેર ત્યારે સરકારશ્રી દ્રારા સ્વચ્છતા જાળવવાની સુચના છે. લોકોને માસ્ક – મોજા તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેવી […]
Author: Admin
માણાવદર તાલુકામાં ફિંગરપ્રિન્ટ થી અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય
માણાવદર તાલુકામાં ફિંગરપ્રિન્ટ થી અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય માણાવદર તાલુકામાં કોરોના વાયરસ ના ખોફ વચ્ચે ફિંગરપ્રિન્ટ લઇ અનાજ વિતરણ સામે પ્રજાજનોમાં કોરોના ફેલાવાનો ભય છે. એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાળા બીજાના સંપર્ક થી સંક્રમણ ન ફેલાઈ તેથી લોકડાઉન કરાયું બીજી બાજુ અનાજ લેવા ફિંગરપ્રિન્ટ ઉપર ફિંગરપ્રિન્ટ મશીનમાં એક બીજા ને સંક્રમણ […]
_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી*
_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી* ▪ફૅકન્યૂઝના લીધે વ્યાપેલી દહેશત અને મજૂરોના અકારણ પલાયનના અનુસંધાને થયેલી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપ્યું માર્ગદર્શન_ ********* સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની […]
એક લાખ લિટર રાસાયણિક પાણીથી દાહોદના ૭૫ ટકા વિસ્તારનું ડિસઇન્ફેકશન*
*એક લાખ લિટર રાસાયણિક પાણીથી દાહોદના ૭૫ ટકા વિસ્તારનું ડિસઇન્ફેકશન* *દાહોદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે થતી ડિસઇન્ફેકશનની કામગીરી, ચારેક દિવસમાં સંપૂર્ણ દાહોદમાં ડિસઇન્ફેશન થઇ જશે* *નગરપાલિકાના ૪૧૫ જેટલા સ્વચ્છતા સૈનિકો દ્વારા દાહોદને ચોખ્ખુ ચણાક બનાવવા દિનરાત થતી કામગીરી* દાહોદ નગરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ડિસઇન્ફેક્શનની કામગીરી ૭૫ ટકાથી વધુ […]
નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું બેન્ક અકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રોકડ સહાય જમા કરવામાં આવી નથી –
નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું બેન્ક અકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રોકડ સહાય જમા કરવામાં આવી નથી – કલેક્ટર શ્રી વિજય ખરાડી દાહોદ, તા. ૩૦ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવી છે તેવી અફવાના પગલે આજ રોજ […]
સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે
સાવધાન દાહોદ ! લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જાહેરનામાનો ભંગ કરતા […]
ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો
ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો પરિવારોની રાશન કિટ્સ આપી ક્ષૃધાતૃપ્તિ રામ રોટી મંડળ, લાયન્સ ક્લબ, દશા નીમા યુવા મંડળ, નગર વિચાર મંચ જેવી સંસ્થાઓ દ્વારા રાશન કિટ્સ બનાવી જરૂરતમંદ પરિવારોમાં થતું વિતરણ ખાસલેખ – દર્શન ત્રિવેદી/મહેન્દ્ર પરમાર જ્યારે સેવાનો સાદ પડે ‘ને તમે યશાશક્તિ […]
અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ
*અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ* અબડાસા:1 *પોલીસ પ્રજા નો મીત્ર છે* તે કહાવત ને સાર્થક કરતા કોઠારા પોલીસ ના ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ અબડાસા તાલુકા ના કોઠારા પોલીસ સ્ટેશન માં ઓનડયુટી પર રહી ને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ […]
સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું
સાંતલપુર….. — સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું — સાંતલપુર સરપંચ અને TDO સાહેબ દ્વારા રેશનિંગ ની દુકાનો ઉપર વિઝીટ…… — હાલ રેશનિંગ ની દુકાનો ઉપર BPL કાર્ડ ધારક ને જ કરાઈ રહીયુ છે વિતરણ…. — સાંતલપુર સરપંચ દ્વારા TDO સાહેબ ને […]
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના સંક્રમણને અટકાવવા અમરેલી આરોગ્ય તંત્રના પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના સંક્રમણને અટકાવવા અમરેલી આરોગ્ય તંત્રના પગલાં* તા. ૧ એપ્રિલ, અમરેલી અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનાં રોગચાળાને અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ સરપંચશ્રીઓ – તલાટી મંત્રીશ્રીઓ પાસેથી જિલ્લા તથા રાજયબહારની વ્યકિતઓની યાદી મેળવીને નીચે મુજબ તમામ વ્યકિતઓના સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી. આરોગ્ય કર્મીઓ દ્વારા અમરેલી જિલ્લાના, જિલ્લા બહાર તથા રાજયબહારના મળીને […]








