જિલ્લા માહિતી કચેરી *કોરોના સંક્રમણના પગલે અમરેલી જિલ્લાના રિક્ષાચાલકોને નાણાંકીય સહાય મેળવવા જોગ* તા. ૩૦ માર્ચ, અમરેલી કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકો માટે નાણાંકીય જાહેર કરવામાં આવી છે જેમાં રિક્ષાચાલકોનો પણ સમાવેશ થાય છે. આ રોજગાર સહાય મેળવવા માટેનું ફોર્મ આરટીઓ કચેરી ખાતેથી મળશે. આ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે […]
Author: Admin
શ્રી કુંદરોડી જૈન મહાજન.* તરફ થી *. 350.* બોટલ સેનિટાઇઝર ની ઘરો ઘર જઈ ને વિતરણ કરવામાં આવી
કરછ મુન્દ્રા ના કુંદરોડી જયારે સમગ્ર ભારત મા આવી કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આવી ભયંકર બીમારી થી બચવા માટે *.શ્રી કુંદરોડી જૈન મહાજન.* તરફ થી *. 350.* બોટલ સેનિટાઇઝર ની ઘરો ઘર જઈ ને વિતરણ કરવામાં આવી અને. એવાજ આપણા ગામ ના જોશીલા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* જે રાત દિવસ સતત […]
કોટડા મઢ ગામ ના સરપંચ આદમભાઈ રાયમા ના ગામ ના 25 લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે.અને 83 લોકો ને હોમ કોરન્ટાઈન મા રખાયેલા છે.ગામ મા તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈ થી લોકડાઉન નુ પાલન કરાવવા મા આવે છે.
એક કાબિલ સરપંચ આદમભાઈ રાયમા.. કોટડા મઢ પર હમણા આખા કચ્છ ની નજર છે.કારણ કે કોરોના વાયરસ જેણે આખી દુનીયા મા દહેશત ફેલાવી છે.અને કોટડા મઢ ગામ ના 25 લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે.અને 83 લોકો ને હોમ કોરન્ટાઈન મા રખાયેલા છે.ગામ મા તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈ થી લોકડાઉન નુ પાલન કરાવવા મા […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વાકરા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વાકરા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું* અમરેલી, તા. ૩૦ માર્ચ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *વડિયાની ૩૦ સખીઓએ ૨૧૦૦૦ થી વધુ માસ્ક બનાવ્યા* _*ખરીદવા ઈચ્છુક વિક્રેતાએ ૯૦૯૯૯ ૫૫૩૯૮ પર સંપર્ક કરવો*_
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *વડિયાની ૩૦ સખીઓએ ૨૧૦૦૦ થી વધુ માસ્ક બનાવ્યા* _*ખરીદવા ઈચ્છુક વિક્રેતાએ ૯૦૯૯૯ ૫૫૩૯૮ પર સંપર્ક કરવો*_ અમરેલી, તા. ૩૦ માર્ચ વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનાં ૬ સખી મંડળના ૩૦ બહેનો દ્વારા કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તેની […]
પંચમહાલ જિલ્લાના 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા એપ્રીલ માસનું મફત અનાજ મળશે જેનો કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે*
*પંચમહાલ જિલ્લાના 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા એપ્રીલ માસનું મફત અનાજ મળશે જેનો કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે* *બોક્સ માં :—-* 40 લાખ કિલો ઘઉં , 17 લાખ કિલો ચોખા , 3 લાખ કિલો ખાંડનું મફતમા વિતરણ. *બોક્સ માં :—* 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલનું અનાજ મફત મળશે. – પંચમહાલ […]
દરોજ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા આવક જાવક કરતા કર્મચારી ઓ ના કારણે સ્થાનિક લોકો મા કોરોના ના સક્રમણ નો ડર
અમરેલી જિલ્લાના રાજુલા નજીક અાવેલ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા કર્મચારી આવક જાવક ના કારણે કોરોના નુ સક્રમણ થય શકે છે.. ભેરાઈ,રામપરા,રાજુલા વિસ્તાર ના લોકો પીપાવાવ પોર્ટ મા નોકરી કરી દરોજ પરત ફરે છે સ્થાનિક લોકો ની પીપાવાવ પોર્ટ ને અપીલ નોકરી કરતા કર્મચારી ઓ ને પીપાવાવ પોર્ટ મા તારીખ 15:04:20 સુધી અંદર રાખવા માંગણી […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ* _*લોકડાઉનનો ભંગ કરતા જણાય તો પહેલી વખત રૂ. ૧૦૦/- નો દંડ અને બીજી વાર પકડાય તો રૂ ૫૦૦/- નો દંડ : પાંચ દંડાયા*_ *દેવરાજીયા ગામના આ નવીનતમ કાર્યથી દરેક ગામએ પ્રેરણા લેવી જોઈએ* અમરેલી, તા. ૩૦ માર્ચ હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે […]
વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી અને તપાસ કરવા મા આવી
વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી જેમાં ડોક્ટર એચ કે રાજકીય અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસાવદર એ જણાવ્યું કે અત્યારની વિશ્વ મહામારી એટલે કે કોરોનાવાયરસ ને લઈ વિસાવદર ની જાહેર જનતાને અપીલ છે કે કોરોનાવાયરસ થી ગભરાશો નહીં પરંતુ હંમેશા સતકૅ રહો આ મહામારીનો એક જ ઉપાય છે જે સોશિયલ ડિસ્ટનસી […]
આનંદ પર ગામ માં અત્યન્ત ગરીબ પરિવારો ને રાસન કીટ આપવામાં આવી
પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આનંદ પર ગામ માં અત્યન્ત ગરીબ પરિવારો ને રાસન કીટ આપવામાં આવી હાલ માં કોરોના ના ની મહામારી માં ભારત લોકડાઉન છે તેયારે ગરીબ લોકો જે રોજ કમાયી ne રોજ ખાય છે એવા પરિવાર ની મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ એ નોંધ લીધી સમિતિ ના પ્રમુખ […]









