Gujarat

ડીસા ભીલડી હાઇવે પર ભયાનક અકસ્માત ની ઘટના..

ડીસા ભીલડી હાઇવે પર ભયાનક અકસ્માત ની ઘટના.. હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયો અકસ્માત… અકસ્માત માં બે લોકો ના ઘટના સ્થળે મોત થયા ના અહેવાલ… અકસ્માત માં પોલીસ કર્મી સહિત અન્ય એક નું મોત થયા નું આવ્યું સામે… ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટ્યા… ડીસા પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે.. બન્ને […]

Gujarat

શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ ક્સપંચાયત દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું*

*વેરાવળ શાપર ઝુપડપટ્ટીવાસીઓ, ગરીબ મજુરોની વ્હારે શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ પંચાયત  દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું* *શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળાએ કોરોના વાઈરસ અટકાવવા અંગે જાહેર સુચના સાથે જનતાને કાયદાનુ પાલન કરવા અપિલ કરી* *વેરાવળ શાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ […]

Gujarat

પોલીસની *ગાડી જોઈને ભાગવાનું* ને ગાડી જતી રહે એટલે *ટોળે વળીને* બેસવાનું… !!!!_

પોલીસની *ગાડી જોઈને ભાગવાનું* ને ગાડી જતી રહે એટલે *ટોળે વળીને* બેસવાનું… !!!!_ આ *રમત* તમે *પોલીસ* સાથે નહિ, પણ *તમારા પરિવારના જોખમ* સાથે રમી રહ્યા છો….._ *ઘરમાં રહો, સુરક્ષિત રહો…* *તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…* *સલામત જૂનાગઢ…* *જૂનાગઢ પોલીસ..* 🙏🏻🙏🏻🙏🏻

Uncategorized

સુરેન્દ્રનગર શહેરમાં સરકાર દ્વારા કોરોના વાઈરસના કારા કહેરને અટકાવા અને લોકોને બચાવવા શહેરમાં

સુરેન્દ્રનગર શહેરમાં સરકાર દ્વારા કોરોના વાઈરસના કારા કહેરને અટકાવા અને લોકોને બચાવવા શહેરમાં લોકડાઉન જાહેર કરી દીધુ છે ત્યારે આવા સમયમાં મધ્યમ વર્ગ ના લોકોને જમવાની પણ મુશકેલી પડતી હોય ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનાજ કીટ અને ભોજન કરાવવાની વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જલારામ સેવા મંડળ દ્વારા શહેરના છેવાડાના વિસ્તાર માં […]

Gujarat

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો *સંપર્ક કરી, પ્રગતિબેન પોતાની જન્મદિવસના દિવસે બંદોબસ્તમાં રહેલ પોલીસને બંદોબસ્તના સ્થળે જઈ, નાસ્તો તથા ચા પાણી કરાવવાની ઈચ્છા વ્યક્ત* કરવામાં આવેલ હતી…_

*કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે *પોલીસ દ્વારા કોરોના વાયરસના કહેરના કપરા સંજોગોમાં રાત દિવસ લોક ડાઉન બંદોબસ્તની કડક કાર્યવાહી સાથે પ્રજા કલ્યાણના કાર્યો* કરવામાં આવતા હોય, *પ્રજામાં પોલીસની ડ્યુટી પ્રત્યે ઘણો જ માન અને આદરભાવ ઉતપન્ન થયાના […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી તા: ૨૮-૩-૨૦૨૦ *જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં*

જિલ્લા માહિતી કચેરી અમરેલી તા: ૨૮-૩-૨૦૨૦ *જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં* *હાલ સમગ્ર જિલ્લામાં કોઈ કેસ પોઝિટિવ નોંધાયેલ નથી* હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ […]

Gujarat

જૂનાગઢ. _આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે

_આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે……_ _જેથી, તમામ *શાકભાજી વાળા દુકાન અને થળા વાળા તમામ વેપારીઓ દાતાર રોડ ઉપર શાકભાજી વહેંચશે.* કરીયાણા અને પ્રોવિઝન સ્ટોર વાળા સિવાય કોઈ શાક માર્કેટ માં દુકાન ખુલી રાખશે નહીં….._ _તમામ શાકકભાજી વહેંચતા વેપારી કોર્પોરેશનના *દબાણ અધિકારી નક્કી કરે તે રીતે સોશિયલ […]

Gujarat

સાવરકુંડલા માંનવ મંદિર અનેસેવાદીપ ગ્રુપ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વીનામૂલ્યે કોઈપણ જાતનો ગનાતીવાદ રાખયા વગર ભોજન કરાવવી માનવતા નૂ ઉદાહરણ પાડી રહ્યા છે

*ની સહાય લોકો નો સહારો બનતાં જોવા મળેછે સાવરકુંડલા માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ગ્રુપ* માનવ સેવા એજ પ્રભુ સેવા અન્ન દાન મહાદાન જેવા અનેક સૂત્રો અહીં સાબિત થાઈ છે હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ને લીધે (21)દિવસ સમગ્ર ભારત બંધ રાખવાં નૂ ભારત સરકાર દ્વારા નિર્ણય લીધેલ છે ત્યારે પ.પૂ શ્રી […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *ખાસ લેખ : ૦૯* *તા. ૨૮-૩-૨૦૨૦* *૩૬૦ થી વધુ પરપ્રાંતીયોને આશરો આપતું અમરેલી વહીવટી તંત્ર*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *ખાસ લેખ : ૦૯* *તા. ૨૮-૩-૨૦૨૦* *૩૬૦ થી વધુ પરપ્રાંતીયોને આશરો આપતું અમરેલી વહીવટી તંત્ર* ************ *અમરેલીના માંગવાપાળ ખાતે તૈયાર કરેલા આશ્રયઘરમાં ૧૦૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા* ************ *તમામ માટે રહેવા-જમવાની વ્યવસ્થા : ગ્રામજનો અને સેવાકીય સંસ્થાઓ થકી ઉમદા કાર્ય* ************ *મધ્યપ્રદેશના ૨૬૪, રાજસ્થાનના ૪૧ અને ગુજરાતના ૫૬ જેટલા પરપ્રાંતીયોને […]

Gujarat

જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું

🍲 જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં કોરોના નો કાળો કેર છવાયો છે ભારત સરકાર દવારા લોકડાઉન કરવામાં આવ્યું છે તીયારે જામનગર માં પણ આ અંગે ચુસ્ત પણે પાલન થઈ રહયુ છે તયારે ગરીબ અને મજુર લોકોને જરૂરિયાત મુજબ જમવાનું મળી રહે તે માટે જામનગર ના સેવા ભાવી […]