Gujarat

આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી….. કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન […]

Gujarat

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં […]

Gujarat

કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ

જાફરાબાદના નાગેશ્રી ગામ ગૌ માતા ને શિગડા વાગી જતા લોહી બંધ ન થતા મુશકેલી મા કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ નાગેશ્રી પશુ દવાખાના મા ડોક્ટર ન હોવા થી નિર્દોષ પશુ ઓ ના સારવાર વાકે મૃત્યું પામે છે તેવી અનેક વાર રજૂઆત […]

Gujarat

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી*

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી* હાલમાં આખા ભારત લોક ડાઉન છે તેયારે જે જરૂરત મંદ લોકો કોઈ ભુખેયો ના રહે તે માટે સમાજ ના આગેવાનો ખડે પગે ઉભા રહીને ગરીબો ના બેલી બનીને પોતાની લાગણી બતાવી સુંદરપુરી, ખોડીયાર નગર, ભારતનગર ઝુપડપટી વિસ્તાર મા તમામ વર્ગ ના ૧૫૦ શ્રમજીવી પરીવારો ને […]

Gujarat

કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી

*કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી*. કોરોનો વાયરેસ થી બચવા માટે કુદરોડી ગામ ના સરપંચ ખુબ સારા કામો કરી રહ્યા છે. તેમને પોતાના ગામ માટે. સમગ્ર ગ્રામ ની અંદર ફોગીગ કરાવેલુ જેથી મચ્છરો અને જતુઓ નો નાશ થાય. વધું માહિતી આપતાં કુદરોડી ના સરપંચ રસુલખાન પઠાણ. […]

Gujarat

બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી

સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી કોરોના વાયરસથી સુરક્ષીત રહીએ –કલેકટરશ્રી સંદીપ સાગલે બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી *જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી *જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે અટકાયતી પગલાં* *હાલ સમગ્ર જિલ્લામાં કોઈ કેસ પોઝિટિવ નોંધાયેલ નથી* *આજે ૨૨ હજાર જેટલા ઘરોનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ : અંદાજે ૧ લાખ થઈ વધુ લોકોની તપાસ* *જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ લોકોની તપાસ કરાઈ* તા: ૨૭ માર્ચ, અમરેલી હાલમાં વિશ્વનાં ૧૦૦ […]

Gujarat

સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે

સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર જીવના જોખમે કામ કરવા માટે આવે છે કોઈપણ જાતની તેમને safety ના સાધનો જેવા કે માસ્ક, હેન્ડ ગ્લોસ, સેનેટ રાઈઝર જેવા સેફ્ટીના સાધનો તેમને આપવામાં આવતા નથી તેમજ કોઈપણ અધિકારીઓ આ જગ્યાની મુલાકાતે જતા નથી ફક્ત ફોનથી કામદારો પાસે […]

Gujarat

નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા આરોગ્ય કેન્દ્ર ની અંદર 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં

– ગુજરાત માં કોરોનાની દહેશત વચ્ચે નવાગામ માં ડોર ટુ ડોર સર્વે…. લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર :- નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા આરોગ્ય કેન્દ્ર ની અંદર 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો…. – આજરોજ કાલાવડ તાલુકા ના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા […]

Uncategorized

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી

*પ્રેસ નોટ તા.૨૬/૦૩/૨૦૨૦* * માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫 કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા *નવતર […]