*પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * મહામારી કોરોના વાયરસ COVID-19 નો ફેલાવો થતો અટકાવવા માટે વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કડક પગલાઓ લેવામાં આવે છે ત્યારે વહિવટી તંત્રની સુચનાઓની અવગણના કરી ચોરી ચુપીથી પાન મસાલા તેમજ ઠંડા પીણાનું વેચાણ કરી માણસો ભેગા કરી તેમજ બહારના જીલ્લા માંથી ચોરી ચુપીથી અમરેલીમાં પ્રવેશ કરતા ઇસમો વિરૂદ્ધ અલગ અલગ ૦૪ […]
Author: Admin
રાજકોટ જિલ્લાનાં શાપર વેરાવળ ખાતે ગરીબ અને રોજે રોજ નું પેટયુ રડતા માણસો ને જમવાનું આપતા હિન્દુ મુશ્લિમ એકતા રુપી નમોસેના ઇન્ડિયા તેમજ નુરઆલમશા દરગાહ ના મુજાવર મહમ્મદ બાપુ પીરજાદા
.રાજકોટ જિલ્લાનાં શાપર વેરાવળ ખાતે ગરીબ અને રોજે રોજ નું પેટયુ રડતા માણસો ને જમવાનું આપતા હિન્દુ મુશ્લિમ એકતા રુપી નમોસેના ઇન્ડિયા તેમજ નુરઆલમશા દરગાહ ના મુજાવર મહમ્મદ બાપુ પીરજાદા તેમજ પત્રકાર મિત્રો રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ની જનતા એ લોકડાઊન ને પુરૂ સમર્થન આપેલ છે એમના કામધંધા બંધહોય તેના અનુસંધાને નમોસેના ઇન્ડિયા ના સંશસ્થાપક […]
રાજ્યખોડલધામ મંદિર ટ્રસ્ટે કરી રૂ.21 લાખના દાનની જાહેરાત, આ શહેરમાં હવે ડ્રોનથી રખાશે નજર
કાગવડ ગામે આવેલા જાણીતા ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી કોરોના વાયરસ સામે લડવા માટે રૂ.21 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. આ જાહેરાત ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જીતુ વસોયા તરફથી કરવામાં આવી છે. આમ રાજકોટમાંથી દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઉજ્જૈન મહાકાલ મંદિરે વડાપ્રધાન તથા […]
પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી
પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી હતી જેમાં બિમાર બાળક સાથે પગપાળા જઇ રહેલ દંપતિને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્ું હતું. વિશ્ર્વમાં નોવેલ કોરોના વાયરસને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્રારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકાર દ્રારા કોરોના સંક્રમણ દ્રારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે બિનજરૂરી ઘરની બહાર નિકળી અવર–જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબધં મુકી લોકડાઉન […]
રીઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો, ધિરાણ સરળતાથી મળી રહે તે માટે રેપો રેટ 5.15 થી ઘટાડીને 4.4 કરાયો. 0.75 પોઈન્ટનો ઘટાડો કર્યો.
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં સામાન્ય લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે આરબીઆઈએ મોટી રાહત સામાન્ય વર્ગને આપી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. તેમણે નવો રેપો રેટ 4.4 કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે […]
ભાયાવદર આંબેડકર નગર ખાતે સમતા સૈનિક દળ ટીમ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું
ભાયાવદર આંબેડકર નગર ખાતે સમતા સૈનિક દળ ટીમ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ભાયાવદર કોરોના વાયરસ ના સંકમણ ન થાય એ માટે વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવેલ છે આ કામગીરી માં સમતા સૈનિક દળ ટીમ દ્વારા વિના મૂલ્યે માસ્ક આપવામાં આવ્યા જેથી કરીને કોઇને કોરોના નુ સંકટ મનન થાઇ તેવા શુભ હેતુથી વિના […]
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યા: ૧૩૦ *પ્રશાસન દ્વારા અમરેલીવાસીઓ માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા*
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યા: ૧૩૦ *પ્રશાસન દ્વારા અમરેલીવાસીઓ માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા* *રૂ. ૧૦૦૦થી વધુની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી અને રૂ. ૧૦૦૦ થી ઓછી ખરીદી પર રૂ. ૨૫ ચૂકવવાના રહેશે* કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનના સમયગાળા દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકો માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણા […]
સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી
સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી સુરત નેશનલ હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્રવાસી કોરોના ના ડરથી વતન જઈ રહ્યા છે આ લોકો માટે વાહનની સુવિધા તથા નાસ્તાની વ્યવસ્થા કરી આપનાર આ પોલીસ જવાનોને અને સ્વયં […]
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રોને સેલ્યુટ કરવાનું મન થાય છે કે આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના જીવને જોખમમાં મુકી પોતાના પરિવાર ની ફિકર કર્યા વગર આપની સોસાયટીમાંથી રોજેરોજનો કચરો લઈ જઈ આપણી સોસાયટીને સ્વચ્છ રાખવાનું […]
કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ
અંબાજી – કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા – શક્તિપીઠ અંબાજીમાં વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાયો – શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દવાઓનો છંટકાવ કરાયો – અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ રિપોર્ટર સુરેશ જોશી










