Gujarat

અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*

*જિલ્લા માહિતી કચેરી-અમરેલી* *સમાચાર સંખ્યા: ૧૨૮* *તા. ૨૫-૩-૨૦૨૦* *અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો* ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર […]

Uncategorized

અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*

*જિલ્લા માહિતી કચેરી-અમરેલી* *સમાચાર સંખ્યા: ૧૨૮* *તા. ૨૫-૩-૨૦૨૦* *અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો* ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર […]

Gujarat

૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ*

૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ* તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે જેના અનુસંધાને હું જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક આપ સૌ અમરેલી જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે બધા સ્વયં શિસ્તમાં રહી બીનજરૂરી અવર-જવર ટાળી ઘરમાં જ રહો. આપના માટે દૂધ, શાકભાજી, કરિયાણું […]

Gujarat

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* ઉપરાંત, જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* ઉપરાંત, જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ […]

Gujarat

સુરતમાં સુચના અપાયા છતાં કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં સુચના અપાયા છતાં કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસે ભણાવ્યો પાઠ સુરતમાં રાત્રે બાર વાગ્યા થી lockdown ની જાહેરાત કરવામાં આવી છે કોરોનાના વાયરલ સામે લડવા માટે પોલીસને સહકાર આપવાની અપીલ પણ સુરત પોલીસ કમિશનર શ્રી શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે જોકે સુરતમાં લોકો દ્વારા આ સૂચનાનો અમલ કરવામાં ન આવતા પોલીસ દ્વારા” […]

Uncategorized

ખાસ લેખ : ૦૮ તા. ૨૫-૩-૨૦૨૦ ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના

ખાસ લેખ : ૦૮ તા. ૨૫-૩-૨૦૨૦ ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના ડિજીટલ યુગમાં ટ્વીટર થકી ત્વરિત જાણકારી ઉપલબ્ધ નાગરિકોને કોરોનાને લગતી વિગતો આંગળીનાં ટેરવે ઉપલબ્ધ કરાવવા લેવાયો આવકારદાયક નિર્ણય વહીવટતંત્ર દ્વારા નવીનતમ પ્રયાસ : કોરોનાને લગતી અફવાથી બચવા આ એકાઉન્ટ્સ ફોલો કરો આલેખન: રાધિકા વ્યાસ અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦ […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦ ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૭ તા. ૨૫-૩-૨૦૨૦ ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત *અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો પ્રજાજોગ સંદેશ* અનિવાર્ય કારણો વગર વાહનો લઇ બહાર નીકળતા લોકોનું વાહન ડિટેઇન કરાશે સુરત, મુંબઈ, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો આવ્યા: પંચાયત વિભાગને યાદી બનાવવા સૂચના અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦ તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૬ તા. ૨૫-૩-૨૦૨૦ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે *અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર*

જિલ્લા માહિતી કચેરી – અમરેલી સમાચાર સંખ્યાઃ ૧૨૬ તા. ૨૫-૩-૨૦૨૦ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે *અમરેલી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર* • લોકડાઉનનો અમરેલી જિલ્લામાં ચુસ્તપણે અમલ : કામ સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ : કાયદાના ભંગ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના • જિલ્લામાં દૂધ, શાકભાજી, કરિયાણું જેવી તમામ જીવન જરૂરિયાતની […]

Uncategorized

પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી

*પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી કે બહારના રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને એરપોર્ટ પર સ્કેનિંગ કરી ૧૪ દિવસ માટે ‘‘હોમ કોરેન્ટાઇન’’માં રહેવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી આપેલ સુચનાઓનો ભંગ કરી પોતાના ઘરમાંથી ૧૪ દિવસ પહેલા બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમને […]

Gujarat

વિસાવદર ના જંગલ માં બિરાજતા કન્કેસ્વરી માતાજી નું મંદિર આવેલુ છે જયા ચેત્રી નવરાત્રી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ પુવૅક કરવાંમા આવે છે જેમા દેશ ભરમાંથી હજારોની સંખ્યામા માઈ ભકતો આવે છે પણ પુરા દેશ માં કોરોના વાયરસ કારને લોક ડાઉંન હોવાથી આ વર્ષે ની ચેત્રી નવરાત્રી નું આયોજન મોફુક રાખેલ છે

વિસાવદર ના જંગલ માં બિરાજતા કન્કેસ્વરી માતાજી નું મંદિર આવેલુ છે જયા ચેત્રી નવરાત્રી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ પુવૅક કરવાંમા આવે છે જેમા દેશ ભરમાંથી હજારોની સંખ્યામા માઈ ભકતો આવે છે પણ પુરા દેશ માં કોરોના વાયરસ કારને લોક ડાઉંન હોવાથી આ વર્ષે ની ચેત્રી નવરાત્રી નું આયોજન મોફુક રાખેલ છે પણ આદિ અનાદી […]