*મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ થી સંપૂર્ણ બંધ.* *ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રાધામોમાં અંબાજી. દ્વારકા. સોમનાથ. ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ […]
Author: Admin
હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ
હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ અમદાવાદના રામોલ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રામોલનાં કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ થઇ હતી એ કેસમાં હાર્દિકની પટેલની રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ […]
જિલ્લામાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ : સબ સલામત
વધુ ૪ લોકો વિદેશથી પરત આવતા ઓબ્ઝર્વેશન તળે રખાયા : કોરોનાથી ડરવાની નહિ, સાવચેતી વર્તવાની જર – કલેકટર મકવાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યકિતને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યકિતઓ પૈકી ૨૪ વ્યકિતઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે. ભાવનગર શહેર […]
રેસકોર્સ સહિત શહેરના ૧૭૦ ગાર્ડન આજે મધરાતથી ૩૧ માર્ચ સુધી બંધ
કોરોના વાયરસ ફેલાતો અટકાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા આજે રાત્રે ૧૨ કલાકથી રેસકોર્સ સહિતના શહેરના તમામ ૧૭૦ ગાર્ડન તા.૩૧ માર્ચ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી આજે રાત્રે ૧૨ કલાકથી તમામ બગીચાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. મહાપાલિકા દ્વારા બગીચા […]
શહેરજામનગર માર્કેટિંગ યાર્ડમાં કાલથી આવક બંધ અને 25મીથી યાર્ડ બંધ
કોરોના વાયરસની અસરઃ વ્યાપાર ઘંઘામાં 50% શટડાઉન, ગુજકેટની પરીક્ષા રદ્દ વિશ્વમાં ફેલાયેલા વાયરસને કારણે સર્વત્ર શટડાઉન જોવા મળી રહ્યું છે. શેરમાર્કેટથી લઈને સિને જગત સુધી બધું ઠપ થઈ ચૂક્યું છે. આ સાથે શિક્ષણક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તમામ પ્રકારની બોર્ડ સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં […]
જામનગર શહેર અને જીલ્લામાં કલમ 144 લાગુ
આજથી 31 માર્ચ સુધી સમગ્ર જીલ્લામાં 4 કે થી વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ કોરોનાને લઇને ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું.
સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ
પ્રેસ નોટ સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ ગઇકાલે તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સાડા દસ વાગે ફીચોડ ગામ ના પટેલ નાઓ એ ઇડર પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે ગઇ તા. ૧૨/૩/૨૦૨૦ ના […]
કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓને લઈ જિલ્લા વહિવટી તંત્ર સતર્ક
જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો, આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં પ્રવેશેલા ૫૩ પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના આયુર્વેદિક વિભાગ દ્વારા આરોગ્યપ્રદ ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું […]
રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ
રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ૧૩ જિલ્લાની ખાલી પડેલ ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ખાલી પડેલ ૨૯ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૨ માર્ચના રોજ યોજનાર મતદાન તથા તા.૨૪ માર્ચના રોજ યોજાનાર મતગણતરી મોકૂફ રાખવામાં આવી […]
ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ તે દરમ્યાન આજરોજ […]
