માણાવદર નગરપાલિકા માં 15 સભ્યો કોંગ્રેસ , 1 અપક્ષ , 12 ભાજપ કુલ 28 સભ્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષ માં આંતરિક વિખવાદ ના કારણે હાલ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો પક્ષપલ્ટુ બન્યા સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ ની હતી જે પક્ષપલ્ટુ ઓને કારણે ભાજપ – કૉંગ્રેસ ભેગા થયને સતા મેળવી હવે આ પક્ષપલ્ટુ ઓને કોંગ્રેસે […]
Author: Admin
દુબઈથી આવેલા ગોંડલના યુવાનની તબિયત નાદુરસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ […]
અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂની પેટી નંગ ૮૧ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 1717985 પૈસા નો મુદ્દામાલ શોધી કાઢો
શ્રી એમ. જી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ વાહન ચેકિંગ દરમિયાન આજરોજ 19 3 2020 ટાઈમ 15: 45 વાગે મોજે ભીમપુર ગામની સીમમાં ઓનેસ્ટ હોટલ પાસે હાઈવે રોડ ઉપર રાજસ્થાન રાજ્ય તરફથી દારૂ ભરી આવેલ ટ્રક ગાડી નંબર gj 18 એ યુ 7856 કિંમત રૂપિયા સાત લાખ વિદેશીદારૂ પેટી […]
ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી નો મેળો બંધ રહ્યો .
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી ના મંદિરે છેલ્લા ધણા વર્ષો થી ચૈત્ર સુદ સાતમ ને દિવસે યોજાતો લોક મેળો આ વર્ષે કોરોના વાયરસ ના ભય ના કારણે લિંબજ માતાજી ના વહીવટદારો દ્વારા મોકુફ રાખવામાં આવ્યો છે. દેલમાલ ખાતે લિંબજ માતાજીના ચૈત્ર સુદ સાતમ તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ યોજાનારા લોક મેળા […]
જૂનાગઢ તા.20.3.2020 ભેંસાણ તાલુકાના ચુડા ગામે કરિયાણા દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પડ્યા
જૂનાગઢ તા.20.3.2020 ભેંસાણ તાલુકાના ચુડા ગામે કરિયાણા દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પડ્યા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામે રહેતા અને ગામમાં જ કરિયાણા તથા પાન બીડી ની દુકાન ચલાવી, વેપાર કરતા ફરિયાદી રજનીભાઇ વશરામભાઇ ગજેરા ની *દુકાનમાં પાછળની દીવાલમાં બાકોરું પાડી, પ્રવેશ કરી, રોકડ રકમ રૂ. 12,000/- તથા તમાકુ, સોપારી વિગેરે સામાન મળી, કુલ […]
પાટણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજકોટના વિરપુર પાસે રોડ પરથી મળેલી ધોરણ-૧૦ ની ઉત્તરવહીઓ બાબતે કલેકટર ને આવેદનપત્ર આપ્યું
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ , પાટણ શાખા દ્ધારા આજે રાજકોટ જીલ્લાના વીરપુર ખાતે રસ્તા પર ધોરણ 10 બોર્ડ ની પરીક્ષાની ઉત્તરવાહીઓ મળી આવેલ છે અને ગોંડલ પાસે ઉત્તરવહીઓના પાસૅલ મળી આવ્યા છે જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની ખૂબ મોટી બેદરકારી સામે લાવેલ છે.આ સમગ્ર ઘટના ની નિંદા કરતાઅ.ભા.વિ.પ.પાટણ દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર […]
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.*
*રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું.* *રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. ૪ કરતા વધુ લોકોએ ભેગા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. સભા. સરઘસ કે રેલી કરવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ. ૩૦ એપ્રિલ સુધીના સમય માટે જાહેરનાનું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જાહેરનામા ભંગ કરનાર સામે IPC કલમ.૧૮૫ તથા GP એક્ટ […]
રાજકોટ શહેર દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ ધડાકાનો અવાજ ૧૦કિ.મી. સુધી સંભળાયો.*
*રાજકોટ શહેર દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ ધડાકાનો અવાજ ૧૦કિ.મી. સુધી સંભળાયો.* *રાજકોટ શહેર તા.૧૯.૩.૨૦૨૦ ના રોજ શાપર-વેરાવળ માં આજે વહેલી સવારે એક દુકાનમાં પ્રચંડ ધડાકો થયો હોવાની ઘટના સામે આવી હતી. ઘડાકાની સમગ્ર ઘટના (CCTV)માં કેદ થઇ હતી. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે તેનો અવાજ અંદાજીત ૧૦ કિલોમીટર સુધી સંભળાયો હતો. ધડાકાને કારણે આજુબાજુના […]
રાજકોટમાં કોરોનાના લક્ષણ દેખાતે રાત્રે દોડધામ. જંગલેશ્વરના ૧૭ ને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા. ઉમરાહ કરી
*રાજકોટમાં કોરોનાના લક્ષણ દેખાતે રાત્રે દોડધામ. જંગલેશ્વરના ૧૭ ને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા. ઉમરાહ કરી મક્કાથી આવેલ.* *રાજકોટ શહેર તા.૧૯.૩.૨૦૨૦ ના મુસ્લિમ પરિવારના ૧૭ લોકો ઉમરાહ કરીને મક્કા-સાઉદી અરેબિયાથી ૭માર્ચે પરત ફર્યા પછી એકને કોરોના જેવા આજે લક્ષણ દેખાતા સિવિલમાં ખસેડેલ છે. તેના રિપોર્ટ આવ્યા પછી બીજા રિપોર્ટ માટે પુણે મોકલ્યાનું જાણવા મળે છે. દરમિયાન […]
રાજકોટ પોલીસના પેરોલ જમ્પ કરી ફરાર થયેલા ઘાતકી હત્યારા નિલય મહેતાના મામલે રાજકોટ પોલીસનો
*રાજકોટ પોલીસના પેરોલ જમ્પ કરી ફરાર થયેલા ઘાતકી હત્યારા નિલય મહેતાના મામલે રાજકોટ પોલીસનો મોટો ઘડાકો, જાણો કોની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.* *રાજકોટ શહેર એક વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સિરિયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. નિલેશ નામનો આ સિરિયલ કિલરે ૬ હત્યા કરી હતી. તે બ્લેડથી હત્યાઓને અંજામ […]





