Uncategorized

અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીની અપીલ*

*અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીની અપીલ* કોરોના વાયરસના સંક્રમણ સામે આપણી લડત ચાલુ છે જેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જાહેર જનતાને આ જાહેરનામાને ધ્યાનથી વાંચી નોંધ લેવા અને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જાહેરનામામાં પ્રસિદ્ધ […]

Uncategorized

દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ • નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ

દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ • નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નથી તેઓ સ્વયંભૂ પોતાની વિગતો તંત્રને આપે • દાહોદ જિલ્લામાં જરૂર પડે તો સામાજિક પ્રસંગો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની કલેક્ટરશ્રીની જાહેરાત • સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય […]

Uncategorized

જુનાગઢ તા.21.3.2020 જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

જુનાગઢ તા.21.3.2020 જુગાર નો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી માનિદર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કડક સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા સાહેબનાઓની સુચના મુજબ જુનાગઢ […]

Uncategorized

જૂનાગઢ તા.21.3.2020 ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા

જૂનાગઢ તા.21.3.2020 ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા મનોજભાઈ સિમેજીયા સોનીના ખુન બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત મનોજભાઈ સીમેજીયા સોની ઉવ. 24 રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન […]

Gujarat

વડોદરામાં નોંધાયો કોરોનાનો ત્રીજો કેસ, રાજ્યમાં કુલ 8 કેસ

કોરોના વાયરસનો વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ કેસ વડોદરામાં નોંધાયો છે આ સાથે જ વડોદરામાં પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર શ્રીલંકાથી વડોદરા આવેલા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની ઉંમર 56 હોવાનું બહાર આવ્યું છે. હાલ આ દર્દી સારવાર હેઠળ છે અને તેના સંપર્કમાં આવેલા […]

Gujarat

જામનગર સહિત સમગ્ર હાલના વાતાવરણમાં પલટો ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો

આજે સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આગામી દિવસોમાં રોગચાળો વધવાની શક્યતા લોકો હેરાન પરેશાન જામનગર સહિત સમગ્ર વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ પલટો આવી ચૂક્યો છે એટલું જ નહીં ગઈકાલે સમી સાંજે 50 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે આજે વહેલી સવારે પણ ઠંડા પવનની પરંપરા ચાલુ રહી હતી […]

Gujarat

૬ મહિના સુધી આ રાજ્યમાં ઘઉં–ચોખા મફત વહેંચાશે

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે પણ નવો આદેશ કરતા સરકારી કાર્યાલયોમાં ૫૦% કર્મચારીઓને જ કામ કરવા જણાવ્યુ છે. સરકારે ખાનગી કંપનીઓને પણ આ આદેશનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે. આ સિવાય એક મહત્વની જાહેરાત કરતા બંગાળ સરકારે જણાવ્યુ કે આગામી ૬ […]

Gujarat

બેન્ક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાલ પાછી ખેંચી

કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી ૨૭ માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે.દેશના બેન્કિંગ સેકટરમાં બે મોટા કર્મચારી યુનિયનો છે  ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન. આ બંને યુનિયને ૨૭ માર્ચની હડતાળને પડતી મૂકી દીધી હોવાની આજે જાહેરાત […]

Gujarat

મુંબઈ –રાજકોટ દુરંતો સહિતની વધારે ૧૧ ટ્રેન કેન્સલ

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે ઘરની બહાર નહીં નીકળવા તથા જનતા કયુનું એલાન કર્યા બાદ પિમ રેલવેમાં વધુ ૧૨ ટ્રેન રદ કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, લોકલ ટ્રેનની સર્વિસ પણ મર્યાદિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેન રદ કરવાને કારણે રિઝર્વેશનની ટિકિટ રદ કરવા માટે હજારો […]

Uncategorized

અમેરિકા / ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પ્રાઈમરી ચૂંટણીમાં જીત મેળવી, તેમણે કહ્યું- કોરોનાથી અમેરિકાને બચાવવું તે મારો પ્રથમ લક્ષ્ય

, ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોય પ્રાંતમાંથી ડેમોક્રેટીક પાર્ટીના પ્રાઈમરી ઈલેક્શન જીતી ગયા છે. તેમને 80 ટકા મત મળ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ માટે હવે તેમની ઉમેદવારી લગભગ નક્કી છે. કૃષ્ણમૂર્તિના નજીકના હરીફ વિલિયમ ઓલ્સનને માંડ 13 ટકા મત મળ્યા હતા. જીત બાદ પોતાના સમર્થકોને મોકલેલા ઈમેલમાં તેમણે કહ્યું છે કે ફરી વખત ચૂંટણી […]