આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ લાંભવેલ પંચાયતના સફાઈ કર્મચારીઓએ વેતન વધારા માટે આંદોલન શરૂ કર્યું છે. આજે સફાઈ કામદાર સમાજના અગ્રણીઓએ મહાનગરપાલિકા ખાતે આસી.કમિશનરની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. 1 જાન્યુઆરી 2025થી આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. આ સાથે લાંભવેલ ગામને પણ મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યું છે. લાંભવેલમાં વર્ષોથી કામ કરતા સફાઈ કર્મચારીઓને જૂના દર મુજબ માત્ર […]
Author: Admin Admin
પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે ઘરે બેઠા પ્રમાણપત્ર મેળવ્યું, 31 જુલાઈ સુધી સેવા ઉપલબ્ધ
રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરો માટે મહત્વની સેવા શરૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. પેટલાદના ધારાસભ્ય અને નિવૃત્ત આચાર્ય કમલેશ પટેલે પોતાના ઘરે આ સેવાનો લાભ લીધો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]
10 વર્ષ બાદ સામરખા ચોકડી પાસેના સ્લોટર હાઉસની જગા સાફ કરવાનું શરૂ
આણંદ મનપા હસ્તક સ્લોટર હાઉસ હાઇવે રોડના નવીનીકરણ વખતે તોડી નાંખવામાં આવ્યું હતું. ત્યારે બકરી તહેવાર પર્વે જાનવરના અવશેષો નાંખવા બાબતે પ્રશ્ન ઉભો થયો હોવાથી આખરે 10 વર્ષ બાદ સામરખા ચોકડી પાસે સાફસફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આગામી દિવસોમાં સ્લોટર હાઉસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત […]
આણંદના સલાટિયા રોડ પર સામાન્ય વરસાદમાં કીચડ ફેલાતા 30 સોસાયટીના રહીશો પરેશાન
આણંદ શહેરમાં સલાટીયા રોડ પર આવેલી અમત પાર્ક,હાનિયા સોસાયટી,તાઈફ સોસાયટી,સારા ગાર્ડન સહીત આસપાસમાં આવેલી 30 થી વધુ સોસાયટીમા ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ભુગર્ભ ગટરની પાઈપ લાઈન નાખ્યા બાદ ખોદી નાખેલા રસ્તાઓ નવા બનાવવામાં નહી આવતા તેમજ પ્રથમ વરસાદમાં સોસાયટીમાં કાદવ કીચડ સર્જાતા તેમજ પાણી ભરાતા સોસાયટીના 20 હજારથી વધુ રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાથી […]
60 લાખના લક્ષ્યાંક સામે 45 લાખ વૃક્ષો વવાયા,તંત્ર કહે છે પૂરતા રોપા ન મળ્યા
આણંદ જિલ્લા છેલ્લા ત્રણ દાયકાથી હરિયાળીમાં જંગલ ન હોવા છતાં હેકટરે 73 ટકા વૃક્ષો સાથે નંબર વન સ્થાન ધરાવે છે. પરંતુ ચાલુવર્ષે એક પેડ મા કે નામ અભિયાનમાં ટોપ ટેનમાં સ્થાન મેળવી શક્યો નથી. આણંદ જિલ્લાને 60 લાખ વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સામે 45 લાખ વૃક્ષો જ વાવી શકાયા છે. વન વિભાગ કહે છે કે પૂરતા […]
રફાલ, S 400, બ્રહ્મોસ જોવા મળશે, એરફોર્સ, નેવી અને આર્મીના પરાક્રમને સંકલિત કરી આ વનનું નિર્માણ કરાશે
ભુજમાં જ્યાં ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી અને માધાપરની વિરાંગનાઓએ તેમને સિંદૂરનો રોપો આપ્યો હતો, ત્યાં નજીકમાં જ સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. સમગ્ર આયોજન મુદ્દે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન સેનાએ, સમાજ અને સરકાર દ્વારા એકમેકનો ભાવ અને જવાબદારી બખૂબી નિભાવી છે. કચ્છ સરહદી જિલ્લો છે […]
બોર્ડર રેન્જ IGની સૂચનાથી હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે સંવાદ, કોમી એકતા પર ભાર
આગામી 7 તારીખે મનાવવામાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને રાપર અને આડેસર પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ બેઠકો યોજાઈ હતી. રાપર પોલીસ મથકે PI જે.બી.બુબડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં કોમી એકતા જાળવી રાખવા અને […]
શેખપીર ત્રણ રસ્તા પાસે ધ્રોબા-કંડલા રૂટની બસમાં શોર્ટ સર્કિટથી આગ, મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા
ભુજના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ 18 Z 4754માં સવારે 10:10 વાગ્યે અચાનક આગ લાગી હતી. ચાલક કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઊઠી હતી. બસ ચાલકની સૂઝબૂઝથી તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ […]
પૂર્વ કચ્છ SP સાગર બાગમારે લોકાર્પણ કર્યું, સીસીટીવી કેમેરા સાથે સજ્જ
આદિપુર બસ સ્ટેન્ડ ખાતે આજે બપોરે 12 વાગ્યે નવી ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આ ચોકીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ ચોકી વધતી જતી દૈનિક ગતિવિધિઓ અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવી છે. લોક ભાગીદારીથી નિર્માણ પામેલી આ ચોકીમાં પોલીસ અને ટીઆરબીના […]
પાલનપુરમાં કુપોષણ નાબૂદી માટે માર્ગદર્શન, મહિલા-બાળ વિકાસ સચિવે કર્યું સંબોધન
પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ આચાર્યે પોષણ સંગમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પોષણ સંગમ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પોષણ સંબંધિત સકારાત્મક પ્રવૃત્તિઓ અને અભિગમોની આપ-લે થાય […]










