Gujarat

પોલીસ અને RTO દ્વારા 22 વાહનો સામે કાર્યવાહી, બે ઓવરલોડ વાહનો ડિટેઈન

નખત્રાણામાં પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. નાયબ પોલીસ અધિક્ષક બી.બી.ભગોરાની સૂચના અને પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન બે ઓવરલોડ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આઠ ઓવરલોડ વાહનોને આરટીઓ નોટિસ આપવામાં આવી હતી. ચાર વાહનોને RUPD/SUPD સેફ્ટી ગાર્ડ માટે નોટિસ અપાઈ હતી. બે વાહનોને […]

Gujarat

ખોવાયેલું મોટરસાયકલ શોધી માલિકને પરત કર્યું, કિંમત 45 હજાર

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. એક અરજદારે તેમનું મોટરસાયકલ ખોવાયા અંગેની અરજી નોંધાવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને ટેકનિકલ તેમજ માનવીય સ્રોતોનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસે હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ શોધી કાઢ્યું. આ વાહનનો રજિસ્ટ્રેશન નંબર GJ-08-BC-7969 છે અને તેની કિંમત રૂપિયા 45,000 છે. […]

Gujarat

ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ કે My Ration એપથી KYC કરાવી શકાશે, જથ્થો મેળવવા માટે ફરજિયાત

બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગે રેશનકાર્ડધારકોને e-KYC કરાવવા માટે અપીલ કરી છે. રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ નાગરિકોએ e-KYC કરાવવું ફરજિયાત છે. નાગરિકો વિવિધ સ્થળોએથી e-KYC કરાવી શકે છે. આમાં ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી અને મામલતદાર કચેરીનો સમાવેશ થાય છે. વ્યાજબી ભાવની દુકાન પરથી પણ આ સુવિધા ઉપલબ્ધ છે. નાગરિકો ઘરે બેઠા My Ration […]

Gujarat

122 સરહદી ગામોની તાલીમ, હવાઈ હુમલાની સ્થિતિમાં બચાવ કામગીરીનો અભ્યાસ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શિલ્ડ” તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં વાવ અને સુઈગામ તાલુકાના 122 ગામોને આવરી લેવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આ તાલીમ યોજાઈ. તેમાં પોલીસ, મહેસૂલ, આરોગ્ય, વીજળી, ફાયર, નગરપાલિકા, એન.સી.સી, વોલીન્ટીયર્સ અને હોમગાર્ડની ટીમો […]

Gujarat

પાલનપુરના ગઠામણમાંથી જુગાર રમતા છ ઝડપાયા

પાલનપુર તાલુકા પોલીસ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ગઠામણ ગામે આવેલ લાલીયા તળાવની બાજુમાં હીરાભાઈ પટેલના કુવા પાસે ઓરડી આગળ જુગાર રમતા વખતસિંહ બચુસિંહ ઠાકોર, અગરસિંગ સોવનજી ઠાકોર, રાજુજી સોમાજી ઠાકોર અને પોપટજી હેમજી ઠાકોર,(તમામ રહે,ગઠામણ તા.પાલનપુર) ગેનજીભાઈ હેમજી ઠાકોર(રહે મહેસાણા) અને મનીષકુમાર ધનજીભાઈ જાદવ(પાલનપુર) ને ઝડપી […]

Gujarat

બાજરીની કાપણી સમયે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત

થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે. આ સમયગાળામાં ઉનાળુ બાજરીનો પાક લણણી માટે તૈયાર થઈ ગયો છે. ખેડૂતો હાલમાં બાજરીની કાપણીમાં વ્યસ્ત છે. અચાનક આવેલા વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે. જો આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને નુકસાન […]

Gujarat

પંજાબ કિંગ્સની માલિકે મંદિર અને ગબ્બરમાં કરી પૂજા, માતાજીના આશીર્વાદ લીધા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રમાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ વચ્ચેની સેમીફાઇનલ મેચ પહેલાં પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ અંબાજી માતાના આશીર્વાદ લીધા છે. પ્રીતિ સાંજે 7 વાગ્યે અંબાજી પહોંચી હતી. મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું. પ્રીતિએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર સમક્ષ પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ […]

Gujarat

25 વર્ષની રજૂઆત બાદ સવપુરા હવે જહુનગર તરીકે ઓળખાશે, ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી

ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સવપુરા ગામનું નામ જહુનગર કરવામાં આવ્યું છે. આ નામકરણની ઉજવણી માટે ગ્રામજનોએ જહુ માતાજીની શોભાયાત્રા યોજી હતી. સવપુરા ગામમાં શ્રી જહુ ઝાપડી વિહત રાજબાઈ માતાનું મોટું સ્થાનક આવેલું છે. સમગ્ર ગ્રામજનો આ સ્થાનક પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે. ગામના તમામ પ્રસંગોમાં જહુબાઈ માતાજીના આશીર્વાદ મેળવવામાં […]

Gujarat

વેરાવળ, કોડીનાર અને સોમનાથમાં સાંજે 7:45થી 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ સોમનાથ મંદિર ખાતે સાંજે 5:30 કલાકે, વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે સાંજે 6:30 કલાકે યોજાશે. મોકડ્રીલ દરમિયાન સાંજે 7:45થી 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા વહીવટી તંત્રે અપીલ કરી છે. આ કવાયત દરમિયાન દુશ્મન […]

Gujarat

મુસાફરોમાં રાહત પ્રસરી, ધારસભ્ય સહિતના આગેવાનો, લોકો ઉપસ્થિત રહ્યાં’તા

આંકોલવાડી તાલાલા સુરત રૂટ માટે એસટી વિભાગ દ્વારા નવી એ સી વોલ્વો બસ શરૂ કરતા તાલાલા પંથક ની મુસાફર જનતા ને સવલત મળી છે સુરત થી આવેલ બસ નું તાલાલા ના માધુપુર અને આંકોલવાડી ગામ ખાતે સ્વાગત કરવા માં આવ્યું હતું. તાલાલા ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલાલા થી […]