પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ??ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં ૨૮૦૦નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ “લાઇવ […]
Author: JKJGS
ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૨૭ ઓક્ટોબર, ૨૦૨૪) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય માનક બ્યુરો એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે મ્ૈંજી એક્ટ ૨૦૧૬ હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે […]
લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી
સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી પર ફાયરિંગ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષામાં જાેવા મળ્યો હતો. પરંતુ હવે તેમની સુરક્ષા પહેલા કરતા વધુ વધારી દેવામાં આવી છે. સલમાન અને તેના પરિવારના સભ્યોને એકલા ક્યાંય જવાની મંજૂરી નથી. સલમાન ખાન પણ કડક […]
લોક ગાયિકા શારદા સિંહા વેન્ટિલેટર પર, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ, હાલત નાજુક
પદ્મ ભૂષણથી સન્માનિત લોક ગાયિકા શારદા સિન્હાની તબિયત ૨૬ ઓક્ટોબરના રોજ અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે તેમની હાલત પહેલા કરતા વધુ ખરાબ થઈ રહી છે. હવે તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે, તેમની હાલત અત્યંત નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે […]
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર ડિરેક્ટર તુષાર જલોટાની આગામી ફિલ્મ પરમ સુંદરીનો ભાગ હશે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે, જાે કે પહેલા એવા સમાચાર હતા કે બંને એક્શન થ્રિલર ફિલ્મ ‘સ્પાયડર’માં સાથે કામ કરશે, પરંતુ બાદમાં બંને રોમેન્ટિક-કોમેડી ફિલ્મનો ભાગ બન્યા. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. […]
CED ના નવા ટ્રેલરમાં ઇન્સ્પેક્ટર અભિજીત નવ દયાને કેમ શૂટ કરવામાં આવ્યો, ટીઝર કરતાં પણ મોટું રહસ્ય બન્યું
જ્યારે બાહુબલીના પહેલા ભાગમાં, અમે કટપ્પાને બાહુબલીની પીઠમાં છરા મારતા જાેયા, ત્યારે આખો દેશ એક જ સવાલ પૂછી રહ્યો હતો કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? હવે આ સવાલ કરતાં પણ મોટું રહસ્ય CEDના નવા ટ્રેલરે સર્જ્યું છે. આ ટ્રેલરમાં આપણે જાેઈ શકીએ છીએ કે ઈન્સ્પેક્ટર અભિજિત દરેક કેસમાં આગળ આવે છે અને દરવાજાે તોડનાર દયાને […]
‘ભૂલ ભુલૈયા ૩’નું એડવાન્સ બુકિંગ શરૂ
૧ નવેમ્બરે બે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રથમ કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૩’ અને બીજી અજય દેવગનની ‘સિંઘમ અગેન’ છે. આ વર્ષની સૌથી મોટી અથડામણ માનવામાં આવી રહી છે. રિલીઝ પહેલા જ બંને ફિલ્મના મેકર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન, ‘ભૂલ ભૂલૈયા ૩’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં, ઘણા […]
ચક્રવાતી તોફાન દાનાએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જી છે
બાલાસોર જિલ્લામાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર પાણી ભરેલા છે ચક્રવાતી તોફાન દાનાએ તબાહી મચાવી છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બધે પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે વાહનવ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ ભારે વરસાદના […]
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ સેક્ટરમાં સેનાના કાફલા પર થયેલા હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં બે જવાનો સહિત ચાર લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકી હુમલા બાદ બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી હુમલા બાદ શુક્રવારે […]










