Gujarat

રેપ બાદ પરિવારે નહીં પણ ૪૨ વર્ષ હોસ્પિટલે સાચવી… રેપનો ભોગ બનેલી નર્સની સ્ટોરી તમને રડાવી દેશે

રેપ સાંભળતાં જ ગુસ્સો આવી જાય એવા આ શબ્દો મામલે આજે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર બાદ ઈન્ટર્ન ડૉક્ટરની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીએ ૩૫ ઈન્ટર્ન અને ટ્રેઈની ડોક્ટરોની યાદી તૈયાર કરી છે, જેમની પૂછપરછ કરાશે. આ સાથે જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. […]

Gujarat

પાટા પર બોલ્ડર કોણે મૂક્યો હતો?.. સાબરમતી ટ્રેન અકસ્માત મામલે IB પણ તપાસમાં જાેડાઈ

શુક્રવારે મોડી રાતે લગભગ ૨ વાગ્યાની આસપાસ ટ્રેન સંખ્યા ૧૯૧૬૮ સાબરમતી એક્સપ્રેસ (વારાણસી-અમદાવાદ)ના ૨૨ ડબ્બા કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ખડી પડ્યા. આ ઘટનામાં જાે કે કોઈ જાનમાલની હાનિના સમાચાર આવ્યા નથી એ રાહતની વાત છે. અકસ્માત બાદ મુસાફરોને લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી હતી. ભારતીય રેલવેએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે સાબરમતી […]

Gujarat

લખનઉના કાર્ગો એરિયામાં રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા એલિમેન્ટ મળી આવતા હડકંપ

લખનઉના અમૌસી એરપોર્ટ રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો રેડિયોએક્ટિવ મટિરિયલ ગેસ લીક થવાથી ૨ કર્મચારી બેભાન થઈ ગયા ઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા જ એરપોર્ટ પર સુરક્ષા એલાર્મ વાગવા […]

Gujarat

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા અંગેનો મુદ્દો ઉઠાવ્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મોહમ્મદ યુનુસ સમક્ષ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ લઘુમતીઓ અને તેમાય ખાસ કરીને હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલ વાત […]

National

કોલકાતા રેપ મર્ડર કેસ મામલે CBI તપાસમાં પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી

કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્‌યો છે. ૯ ઓગસ્ટના રોજ રાત્રે ૩ વાગ્યે કોલકાતાની ઇય્ કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જે પછી માતા-પિતાએ તેમની પુત્રીને એવી હાલતમાં જાેઈ કે તેમનો આત્મા પણ કંપી ઉઠ્‌યો. હાલ સમગ્ર દેશમાં આ રેપ કેસના આરોપીઓને સજા અપાવવા માટે આંદોલન ચાલી […]

National

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ઉતર્યા

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. […]

Gujarat

આંગણવાડી બહેનો દ્વારા 3056 રાખડી સૈનિકો માટે મોકલાઈ

દાહોદ જિલ્લાના કુલ 21 ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે, પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ […]

Gujarat

ફતેપુરાના નાની ઢઢેલીના લોકો અંતિમ વિધી માટે નદીમાંથી પસાર થવા મજબુર, અનેક વખત રજૂઆત છતાં રસ્તો બનાવાયો નથી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં ગામમાંથી સ્મશાનમાં જવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવાતાં અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા મજબુર થવું પડી રહ્યું છે. રસ્તાની રજૂઆત મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ […]

Gujarat

જિલ્લાના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, જમીન માપણીની કામગીરી તાકીદે કરવા સૂચના અપાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરવા કલેક્ટરે સૂચના આપી હતી. જેમાંજિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શહેરી વિસ્તારમાં શાળા અંગેનો […]

Gujarat

‘અકસ્માત’ના કારણે 7 ટ્રેન રદ, 4 ટ્રેન ડાઇવર્ટ કરાઈ

16 ઓગસ્ટની બપોરે વારાણસીથી અમદાવાદ આવી રહેલી 19168 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કાનપુર પાસે મોડી રાત્રે 2:35 વાગ્યે પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. જેમાં 22 કોચ પાટા ઉપરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટના ટ્રેનના પાટા ઉપર રેલના લોખંડના મોટા મોટા પથ્થરો રાખવાને કારણે થયાની આશંકા છે. કારણ કે ટ્રેનના એન્જિનના કેટલગાર્ડને નુકસાન પહોંચ્યું છે. આથી રેલવેમંત્રીના […]