Gujarat

આન… બાન.. શાન સાથે જોડિયા તાલુકાના આણદા ગામ મુકામે તાલુકા  કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન

જોડિયા તાલુકાના આણદા ગામે મામલતદાર જોડિયા શ્રી  એમ એમ કવાડીયાનાં  અધ્યક્ષ સ્થાને અણદા મુકામે પટેલસમાજ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. મામલતદારશ્રીએ દવજવંદન કરી રાષ્ટ્રદવજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ પોલીસ ઇન્સ શ્રી વાઘેલા સાથેપરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે […]

Gujarat

દેશના ૭૮ મા સ્વતંત્રતા દિવસની અંકલેશ્વર ઓએનજીસી ખાતે પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

 આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત દેશપ્રેમ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં પણ ઠેરઠેર સ્વાતંત્ર્ય પર્વ મનાવાયું. જ્યારે દેશની મહત્વની ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વર ખાતે ઓએનજીસીના પટાંગણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે ભારતના ૭૮ મા સ્વાતંત્ર્ય […]

Gujarat

યાત્રાધામ અંબાજીમાં ડીજે સાથે શાળાના બાળકો, પોલીસ જવાનો મોટી સંખ્યામાં તિરંગા રેલી યોજી

આજે 15 ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ તિરંગાને ફેરવી દેશને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો. આજે 15 અગસ્ટને લઈને દેશના ખૂણા ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ બાલકો સહિત સમગ્ર દેશ ભક્તિમાં રંગાઈ ગયું છે. દેશભરમાં […]

Gujarat

78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અંબાજી ગબ્બર પર્વત પર આવેલા મંદિરની તિરંગાથી સજાવટ કરાઈ

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માતાજીના ધામે અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના મંદિરને તિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશ સ્વતંત્રતા […]

Sports

ભારત 6 મેડલ જીતીને 71માં સ્થાને, નીરજને સિલ્વર મળ્યો હતો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા હતા. તમામ ખેલાડીઓને રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ એક પછી એક તમામ ખેલાડીઓને મળ્યા અને તેમના અનુભવો જાણ્યા.

Gujarat

સુરત નજીક ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડયા, તૂટેલા ડબ્બાને અલગ કરી ટ્રેનને રવાના કરાઈ

સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા છે. ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આ ધટની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ અંગે […]

Gujarat

રાજ્યના કૃષિ મંત્રી ,પોલીસ, સાધુ સંતો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં 1 કિમી લાંબી તિરંગા યાત્રા યોજાઇ

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 15 ઓગષ્ટમી ઓગસ્ટની પુર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ થી કૃષિ યુનિવર્સિટી સુધી યોજાઈ તિરંગા યાત્રા હતી. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ થી આરતી રંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા તંત્ર, મોટી […]

Gujarat

જૂનાગઢ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે, ઘર, દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાયો

રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી જૂનાગઢ પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. ત્યારે 78 માં સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, પોલિસ જવાનો દ્વારા અલગ અલગ કરતબો યોજાયા હતા. સ્વતંત્રતા દિવસે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના રમતવીરો […]

Gujarat

જામનગરના એએસઆઈને રાષ્ટ્રપતિ એવોર્ડ

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એલઆઈબીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા બશીરભાઈ મલેકને ભારત સરકાર દ્વારા 15 ઓગસ્ટ એ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે. બશીરભાઈ મલેકે એલસીબી, એસ.ઓ.જી., સીટી એ, બી, જામજોધપુર, કલ્યાણપુર, પેરોલ ફર્લો, પંચ બી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. તેઓની આ ફરજો દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી બદલ સરકાર દ્વારા આ મેડલ […]

Gujarat

કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેંકોને લઈને મોટો ર્નિણય લીધો

કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેંકોને લઈને મોટો ર્નિણય લીધો છે. કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેંક  અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ખાતામાંથી તેમના તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ ર્નિણય બાદ તમામ સરકારી વિભાગોએ PNB અને SBIમાં જમા કરાયેલા પૈસા પાછા લેવા પડશે. […]