Gujarat

રેલવેએ દેશની સેમી હાઈ સ્પીડ વંદે ભારતની ૧૦૦ ટ્રેનોના ઓર્ડર રદ કર્યા

વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું […]

National

ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, ૪ આતંકવાદી માર્યા ગયાની આશંકા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે, આજે બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદ સંબંધિત ઘટનાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાની ૪૮ રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટન શહીદ થયા છે. આ જાણકારી સેના દ્વારા […]

Gujarat

ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હાંસોટમાં કરાઇ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વની હાંસોટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલેકટરે જિલ્લાવાસી અને દેશના સર્વ નાગરિકોને 78 માં સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી આપણો દેશ અને રાજ્ય અને જિલ્લો ઉતરોઉતર પ્રગતિ કરે તેવી દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે ખુલ્લી જીપમાં પોલીસ […]

Gujarat

દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની કલ્યાણપુર ખાતે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ધ્વજવંદન કર્યું

15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજરોજ દ્વારકા જિલ્લામાં આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલ્યાણપુર તાલુકાની કે.કે. દાવડા હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સમારોહમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, સહિતના અધિકારીઓ […]

Gujarat

જામનગર જિલ્લાકક્ષાની ઉજવણી જામજોધપુરમાં યોજાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા વ્યક્તિઓનું સન્માન કરાયું

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની જામજોધપુર ખાતે કરવામાં આવી છે. સવારે 9:00 કલાકે જામજોધપુર નગરપાલિકા ખાનસરી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમમ યોજાશે હતો. ત્યારે આ પ્રસંગે કલેકટર બી.કે.પંડ્યા દ્વારા સલામી આપવામાં આવી હતી. તેમજ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વમાં કલેક્ટરના આગમન બાદ કલેકટરના વર્ગ હસ્તે ધ્વજારોહણ તથા સલામી આપવામાં આવી હતી. આ […]

Gujarat

ભારતની આઝાદીના ઈતિહાસમાં જૂનાગઢની આઝાદીનું વિશિષ્ટ પ્રકરણ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન,બાન, અને શાન સમા તિરંગાના સન્માન અને દેશ બાંધવોમાં રાષ્ટ્રપ્રેમ વધુ બળવતર બને તેવા સુભાશય સાથે હર ઘર તિરંગા અભિયાન છેડ્યું છે. આ માટે લોકોનો અપ્રતિમ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ જૂનાગઢના સંદર્ભમાં તિરંગો લહેરાવવાની વાત જરા જુદી છે. ભારતની આઝાદીનો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સૂરજ ઉગ્યો. ત્યારે જૂનાગઢ […]

Gujarat

૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપતા રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી

રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં શહેરકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી -: નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી :- – રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે મિશન મોડમાં કામ કરી રહી છે – રાજકોટ જિલ્લાના ઉદ્યોગો “ઝીરો ઇફેક્ટ – ઝીરો ડિફેક્ટ” – ઝેડ સર્ટિફિકેટ સાથે દેશભરમાં મોખરે – “વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની દરેક નાગરિકની […]

Gujarat

પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતુ સ્પેશિયલ ઓપરેશન ગુપ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.એન.તડવી I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓની સુચનાથી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પો.સ્ટે વિસ્તારમા પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ કરતા શિક્ષકોને નોટિસ આપી કડક કાર્યવાહી હાથ ધરતા 4 ભૂતિયા શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. જયારે વિદેશમાં રહેતી એક શિક્ષિકાએ આપ્યું રાજીનામુ. જિલ્લા શિક્ષણ અધિકારીના આ સપાટાથી શિક્ષણ આલમમાં ફફળાટ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ભૂતિયા શિક્ષકો નોકરી […]

Gujarat

દક્ષિણનું બનારસ ત્રંબકેશ્વર જ્યોર્તિલિંગ

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે.ત્ર્યંબક નાસિકથી ૨૮ કિમી દૂર આવેલું છે.ત્રંબકેશ્વર શિવના બાર જ્યોતિર્લિંગ પૈકી એક છે.મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે.ગોદાવરી નદી દક્ષિણમાં આવેલી સૌથી લાંબી નદી છે.હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું.  આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે.ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં […]