જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે ભારતનો ૭૮ મો સ્વતંત્રતા દિવસ ખુબ જ ધામધુમથી ઉજવાયો હતો. શ્રી હડીયાણા તાલુકા શાળાના પટાંગણમાં શ્રી હડીયાણા માધ્યમિક શાળા, શ્રી હડીયાણા તાલુકા શાળા તથા શ્રી હડીયાણા કન્યા શાળાનો સયુંકત રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જોડિયા તાલુકા પંચાયતના સભ્ય નરોતમભાઈ સોનગરા, હડીયાણા ગામના આગેવાનો, ગ્રામજનો, SMC ના […]
Author: JKJGS
આજ રોજ જોડિયા તાલુકાના બાલાચડી પ્રા શાળા માં 78 મો સ્વતંત્ર દીવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જય હિન્દ નમસ્કાર આજ રોજ તારીખ 15 મી ઓગસ્ટ 2024ના રોજ દેશના 78 માં સ્વતંત્રદિનની ઉજવણી શાળાના વિશાળ મેદાનમાં ખૂબજ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળા પરિવાર,સરપંચશ્રી,સભ્યશ્રી, ગામના યુવાનો વડીલો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત સૌનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આજે શાળામાં […]
રાજકોટ : ૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે ના કંપાઉન્ડ માં સ્વતંત્રતા દિન ની ભવ્ય ઉજવણી – ૭૮ મો સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા ૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ના અઘિકારીઓ અને કર્મચારીઓ
સ્વતંત્ર ભારત ના ૭૭વર્ષ પૂર્ણ થતાં ૭૮માં સ્વતંત્રતા દિન ની ઉજવણી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલીમોટી ખાતેના 220કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે અઘિકારી તેમજ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ ઇજનેર આર જે રાવલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.અને આ દરમિયાન નાયબ ઇજેનર એમ એચ ગજેરા, કે એમ રાઠોડ તેમજ જુનિઅર ઇજનેર વી એ હદવાણી, […]
દૈનિક રાશિફળ (15/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે શકે છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. જેઓ […]
વડોદરાના છાણી તથા વાસણાની વહીવટી કચેરીનું લોકાર્પણ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી છાણી ખાતે ₹ ૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ નં. ૧ની કચેરી તથા વાસણમાં ₹ ૧.૯૨ કરોડના ખર્ચે તૈયાર વહીવટી વોર્ડ નં. ૧૦ની કચેરીનું મેયર શ્રીમતી પિન્કી સોનીના હસ્તે અને સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડૉ. […]
ECBએ ઓલી પોપને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો 21 ઓગસ્ટથી પહેલી ટેસ્ટ
ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સમગ્ર સમરની સિઝનમાંથી બહાર છે. તે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝનો ભાગ નહીં હોય. તેના સ્થાને વાઈસ કેપ્ટન ઓલી પોપ ઇંગ્લિશ ટીમની કેપ્ટનશિપ કરશે. ECBએ મંગળવારે રાત્રે માહિતી આપી હતી કે 33 વર્ષીય સ્ટોક્સને હેમસ્ટ્રિંગમાં દુખાવો છે. મંગળવારે સ્કેનથી જાણવા મળ્યું કે તે શ્રીલંકા સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં […]
CASએ 16મી ઓગસ્ટની તારીખ આપી; 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ડિસક્વોલિફાય થઈ હતી
ભારતીય રેસલર વિનેશ ફોગાટના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ મંગળવારે નવી તારીખ આપી છે. હવે આ નિર્ણય 16 ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે જાહેર કરવામાં આવશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે CAS શનિવારે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે પોતાનો નિર્ણય આપશે, પરંતુ […]
સાળંગપુર હનુમાનજી મંદિરે હરિ જયંતિ નિમિત્તે અલગ અલગ શાકભાજીથી દાદાની મૂર્તિને શણગાર કરાયો
ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટય દિવસ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા દાદાની મૂર્તિ અને સિંહાસનને 1000 કિલો અલગ અલગ શાકભાજીનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દરેક ધાર્મિક તહેવારો દરમ્યાન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકુટ અને વિવિધ કાર્યક્રમો યોજીને ધામધૂમથી તહેવારોની ઉજવણી કરવામાં […]
ગુરુચરણ સિંહે કહ્યું, ‘શો છોડવાનો નિર્ણય મારો નહોતો, જેનિફર મિસ્ત્રીની જેમ મને પણ રિપ્લેસ કરી દીધો હતો’
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. આ શોનો ભાગ બનીને સોઢીએ વર્ષોથી દર્શકોનું મનોરંજન કર્યું છે. પરંતુ અચાનક તે શોમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવાય છે કે શો છોડવાનો નિર્ણય સોઢીનો નહોતો. અભિનેતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને જાણ કર્યા વિના 2012માં તેની […]
દિલીપ કુમાર અને એક્ટ્રેસ વચ્ચે અણબનાવ થયો હતો, સાયરાએ સમાધાન કરાવ્યું
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પછી, તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ દરરોજ તેમની સાથે સંબંધિત વાર્તાઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે. 13 ઓગસ્ટના રોજ, વૈજયંતિમાલાના 91માં જન્મદિવસ પર, સાયરાએ જણાવ્યું કે કેવી રીતે વૈજયંતિમાલા અને દિલીપ કુમાર વચ્ચેના સંબંધો બગડ્યા અને કેવી રીતે અભિનેત્રીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું. સાયરાએ વૈજયંતિમાલા, પોતાની અને દિલીપ […]










